________________
...
જ
ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१०७० मन्दो नीलादिग्रह एव, न, सत्त्वनिश्चयजनकत्वात् । न तत्रापि स केवलस्य, सत्यम्, तद्भिन्नात्मगमकस्तु । तदन्यानुविद्धं सत्त्वमिति युक्तो जातिभेदः । न चैवमन्यानुविद्धो
... ચાહ્યા ............ अनीलादिरूप इति परः । अत्रोत्तरम्-य एव तनिश्चयाजनकः-नीलादिनिश्चयाजनकः । आहस मन्दः-अस्पष्टो नीलादिग्रह एव । परिहारोऽत्र-न, सत्त्वनिश्चयजनकत्वात् मन्दताऽयोगः । आह-न तत्रापि-दूरोपलम्भे स केवलस्य सत्त्वस्य ग्रहः, केवलस्याभावादित्यभिप्रायः । इह समाधिः-सत्यं न तंत्रापि स केवलस्य तद्भिन्नात्मगमकस्तु, प्रक्रमान्नीलादिभिन्नात्मगमकः पुनः दूरोपलेम्भः सत्त्वस्य । उपसंहरन्नाह-तदन्यानुविद्धम्, नीलाद्यनुविद्धमित्यर्थः । सत्त्वमिति
- અનેકાંતરશ્મિ ... પ્રશ્નઃ આ દૂરથી થતો ઉપલંભ વળી કેવો છે? કે જેને તમે અનીલાદિરૂપ ( નીલાદિથી ભિન્ન સન્માત્રના પ્રતિભાસરૂપ) કહો છો...
ઉત્તર : જે જ્ઞાન નીલાદિના નિશ્ચયને ઉત્પન્ન કરનાર નથી, તે જ દૂરથી થતાં ઉપલંભને અમે અનીલાદિરૂપ કહીએ છીએ. (પ્રમાતા, દૂરથી વસ્તુને દેખે, ત્યારે તે વિશે નીલાદિનો નિશ્ચય થતો નથી અને એટલે જ અમે તે ઉપલંભને અનીલાદિરૂપ-સન્માત્રપ્રતિભાસરૂપ કહીએ છીએ...)
(૨૨૧) પૂર્વપક્ષઃ તે ઉપલંભ, મંદ-અસ્પષ્ટ એવા નીલાદિના પ્રતિભાસરૂપ જ માનવો જોઈએ (સન્માત્રપ્રતિભાસરૂપ નહીં.)
ઉત્તરપક્ષ તમારી વાત બરાબર નથી. કારણ કે તે ઉપલંભમાં સત્ત્વનો નિશ્ચય થતો હોવાથી તે મંદ=અસ્પષ્ટ નીલગ્રહસ્વરૂપ માની શકાય નહીં... એટલે તે અમંદ છે અને સન્માત્રપ્રતિભાસી જ છે..
પૂર્વપક્ષઃ તે દૂરથી થતાં ઉપલંભમાં કેવળ સત્ત્વનું જ ગ્રહણ નથી થતું (પણ સાથે બીજા કોઈકનું પણ ગ્રહણ થાય છે.) કારણ એ જ કે, એકલા સત્ત્વનો અનુભવ નથી થતો, “કંઈક છે' એવો અનુભવ થાય છે...
ઉત્તરપક્ષઃ (કેવલ સત્ત્વનું ગ્રહણ થતું જ નથી) એ વાત તમારી એકદમ સાચી છે. કારણ કે, દૂરથી થતો તે ઉપલંભ, નીલાદિથી ભિન્ન એવા તેનાં બીજા સ્વરૂપનું ગ્રહણ કરે છે અને તે જ વળી સત્ત્વનું ગ્રહણ કરે છે. (એટલે કે તે પદાર્થનું સ્વરૂપ ગ્રહણ કરે છે, પણ તેમાં નીલવાદિ ધર્મોનું ગ્રહણ નથી હોતું.)
(અહીં પૂર્વપક્ષીનું તાત્પર્ય એ લાગે છે કે, કેવલ સત્ત્વનું ગ્રહણ નથી થતું, એટલે સાથે નીલાદિનું પણ ગ્રહણ માનવું જોઈએ અને તો તે પ્રતિભાસ નીલાદિરૂપ જ થાય... પણ ગ્રંથકારશ્રી કહે છે કે, કેવલ સત્ત્વનું ગ્રહણ ન થવાની વાત સાચી; પણ તેના માટે સાથે નીલાદિનું ગ્રહણ માનવું જરૂરી નથી. તે જ્ઞાન દ્વારા તો નીલાદિથી ભિન્ન સ્વરૂપનું ગ્રહણ થાય છે જ, અર્થાત્ પદાર્થના અનેક ધર્મોમાંથી નીલવાદિથી ભિન્ન ધર્મોનું ગ્રહણ થાય છે. એટલે તે દુરોપતંભને સન્માત્રપ્રતિભાસરૂપ જ માનવો
૨. “સત્યમતિ યુત્તો' રૂતિ વ-પાd:
૨. “તથાપિ સ’ તિ પાઠ:
રૂ. ‘તમ્પસર્વસ્ય તિ વ-પાd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org