________________
१०७१
अनेकान्तजयपताका
(પગ્નમ:
बोध इति तन्मात्रतत्त्ववादे त्वयुक्त एव । (२२२) एतेन
"नीलादिरूपस्तस्यासौ स्वभावोऽनुभवश्च सः। नीलाद्यनुभवः ख्यातः स्वरूपानुभवोऽपि सन् ॥"
- ચીરહ્યા ....... कृत्वा युक्तो जातिभेदः, प्रक्रमान्नीलादीनाम् । न चैवमन्यानुविद्धो बोध इति-एवं तन्मात्रतत्त्ववादे-बोधमात्रतत्त्ववादे पुनरयुक्त इति परिभावनीयम् ॥ एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन "नीलादिरूपस्तस्यासौ स्वभावोऽनुभवश्च सः ।
અનેકાંતરશ્મિ .... જોઈએ.)
ફલિતાર્થ દૂરથી નીલાદિનો સન્માત્રરૂપે પ્રતિભાસ થાય છે. એટલે નીલ-સત્નો કર્થચિ અનુવેધ પણ છે. (નીલને અસત્ માનવાની આપત્તિ ન આવે.)
ઉપસંહાર: આમ, બાહ્યર્થમતે, સત્ત્વ તે પોતાથી અન્ય એવા નીલાદિથી અનુવિદ્ધ છે (નીલાદિ જુદા જુદા પદાર્થોથી સંયુક્ત છે.) માત્ર શુદ્ધ સન્માત્રરૂપ નથી. એટલે તે નીલાદિનો જાતિભેદ યુક્તિસંગત છે...
પણ જ્ઞાનાતવાદીઓ ! તમે તો શુદ્ધબોધમાત્રનું જ અસ્તિત્વ કહો છો. તે શુદ્ધબોધને, પોતાથી જુદા બીજા કોઈ તત્ત્વથી અનુવિદ્ધ માનતા નથી (કારણ કે તમારા મતે જુદું કોઈ તેવું તત્ત્વ જ નથી.) તો આવા શુદ્ધ બોધમાત્રમાં જાતિભેદ શી રીતે યુક્તિસંગત બને? (એટલે તમારા મતે નીલ-પીતાદિ જુદા જુદા પ્રતિભાસની વ્યવસ્થા અયુક્ત ઠરે છે...)
- જ્ઞાનના સ્વભાવ-અનુભવની નીલાદિરૂપતાનો નિરાસ * (૨૨૨) ઉપરોક્ત કથનથી, પૂર્વપક્ષની અન્યમાન્યતાનો પણ નિરાસ થાય છે. તે આ પ્રમાણે –
પૂર્વપક્ષ નીલાદિજ્ઞાનનો (૧) નીલ-પીતસ્વભાવ, બધા લોકોને પ્રતીતિસિદ્ધ છે, અને (૨) તેનો સ્વસંવેદનરૂપ અનુભવ પણ નીલાદિરૂપ જ છે. આમ, જ્ઞાનનાં સ્વભાવ-અનુભવ બંને નીલાદિરૂપ છે.
અને એ પરથી ફલિત એ થાય છે કે, નીલાદિજ્ઞાનનાં સ્વભાવ-અનુભવ જ નીલાદિરૂપ છે, તે સિવાય નીલાદિ-આકારવાળું બાહ્ય તેવું કોઈ તત્ત્વ જ નથી, કે જેને “નીલ” “પીત' એવું કહી શકાય... (એટલે જ્ઞાનાદ્વૈત જ માનવું.) કહ્યું છે કે – જ્ઞાનનો આ (=સર્વલોકપ્રતીત) નીલાદિરૂપ સ્વભાવ છે, અને અનુભવ પણ નીલાદિરૂપ છે.
વિવરમ્ ... 126. “નીતાપરતરચાસી માવોડનુમવ8 : .
૨. અનુપૂ I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org