________________
अनेकान्तजयपताका
(પશ્ચમ:
नीलादिप्रतीतिः, तथाऽननुभवात् । एवं तर्हि, तुच्छा नीलादयः, न ते क्वचित् सदननुविद्धाः । ( २१८ ) स्वतोऽसतां कथं तदनुवेध: ? सदा तदनुवेधे नासत्त्वम्, सत्त्वमेव एवं । तत्
જીવ્યાછા 8.
१०६७
–
एतदेवाह - न हि सत्प्रतीतिरेव नीलादिप्रतीतिः । कुत इत्याह- तथाऽननुभवात्, सत्प्रतीतेः नीलादि-प्रतीतित्वेनाननुभवादित्यर्थः । आह एवं तर्हि सदाद्यन्यत्वेन तुच्छा नीलादयः । एतदाशङ्कयाह-न ते-नीलादयः क्वचित् सदननुविद्धाः । किं तर्हि ? सर्वत्र तदनुविद्धा एव । स्वतोऽसतां तुच्छतया कथं तदनुवेध:- सदनुवेध: ? एतदाशङ्कयाह- सदा तदनुवेधे-सदनुवेधे सति नासत्त्वं नीलादीनां सत्त्वमेव एवम् उक्तनीत्या । तत्- नीलादि तथाविधं विशिष्टम् । ... અનેકાંતરશ્મિ
તેથી બાહ્યાર્થમતે માત્ર સદાદિનો જાતિભેદ નથી, પણ સદાદિથી કથંચિદ્ ભિન્ન નીલાદિને લઈને જાતિભેદ છે. એટલે અમારા મતે તો તેવું હોવું અવિરુદ્ધ છે. (જ્યારે તમે તો શુદ્ધ બોધમાત્રને જ માનો છો, તેનાથી ભિન્ન કશું માનતા નથી, તો તેવા સર્વથા-એકસ્વભાવી બોધમાં જાતિભેદ શી રીતે ઘટે ? - આ વાત ગ્રંથકારશ્રી આગળ જણાવશે...)
܀
(હવે ગ્રંથકારશ્રી, નીલાદિ અને સદાદિનો એકાંત ભેદ કે અભેદ નથી, પણ ભેદાભેદ છે – એવું સિદ્ધ કરવા યુક્તિ આપે છે. તે પછી ઉપરોક્ત વાતનું નિગમન કરશે...)
* સદાદિ-નીલાદિનો ભેદાભેદ
શુદ્ધ સદાદિમાત્રથી નીલાદિનો કથંચિદ્ ભેદ છે. કારણ કે, તે બંનેની પ્રતીતિ જુદા જુદા રૂપે થાય છે. તે આ પ્રમાણે -
(૨૧૭) આપણને જે સત્ની પ્રતીતિ થાય છે, તે જ નીલાદિની પ્રતીતિ નથી, કારણ કે તેવો અનુભવ કદી થતો નથી (અર્થાત્ સદાદિપ્રતીતિનો નીલાદિપ્રતીતિ તરીકેનો અનુભવ કદી થતો નથી.) (ભાવ એ કે, ઘટ-પટનું જ્ઞાન જુદું જુદું થતું હોવાથી જેમ તેઓનો ભેદ મનાય છે, તેમ સનીલાદિનું જ્ઞાન પણ જુદું જુદું થવાથી તેમનો પણ ભેદ માનવો જ રહ્યો...)
પૂર્વપક્ષ : આ રીતે જો નીલાદિ, સથી પણ ભિન્ન થશે, તો તો તેમને અસત્–તુચ્છ માનવા પડશે ! (સથી ભિન્ન, જેમ શશશૃંગાદિ તુચ્છ છે, તેમ નીલાદિ પણ તુચ્છ થશે...)
ઉત્તરપક્ષ : ના. તેમને તુચ્છ નહીં માનવા પડે, કારણ કે તે નીલાદિઓ કોઈપણ ઠેકાણે સત્થી અનનુવિદ્ધ (=રહિત) નથી, પણ અનુવિદ્ધ જ છે (અર્થાત્ સત્થી સંયુક્ત જ છે. તેથી જ તુચ્છ નથી.) (૨૧૮) પૂર્વપક્ષ ઃ તો પણ તે નીલાદિ સરૂપ તો નથી જ ને ? (સથી અનુવિદ્ધ છે, સપ નહીં...) તો એનો મતલબ એ થયો કે, પોતે તો અસદ્ જ છે. તો આવા અસત્ની સાથે સો અનુવેધ પણ શી રીતે ? (શું શશશૃંગ સાથે સદ્નો અનુવેધ થાય છે ?)
:
ઉત્તરપક્ષ ઃ અરે ! સદ્દો તો નીલાદિની સાથે હંમેશા અનુવેધ છે. એટલે નીલાદિનું અસત્ત્વ કદી હોતું જ નથી, ઉપરોક્ત રીતે હંમેશા સત્ત્વ જ હોય છે. (તો પહેલા અસત્ અને પછી તેમાં સો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org