________________
११४५
अनेकान्तजयपताका
(૫૪મ:
(२९५) न च विज्ञानमात्रसम्पादनीया एव ते, लोके तथाऽदर्शनात्, दानादिज्ञानभावेऽपि परप्रीत्याद्यभावात्, (२९६) अतः शून्यतावचनवन्यायबाधितत्वात् प्रमाणाभावा
- વ્યારથી सम्पादनीया एवैते-दानपारमितादयः । कुत इत्याह-लोके तथाऽदर्शनात् । अदर्शनं च दानादिज्ञानावेऽपि परप्रीत्याद्यभावात् परोऽत्र सम्प्रदानम् । 'आदि'शब्दाद् भुक्त्यादिग्रहः । उपसंहरन्नाह-अतः शून्यतावचनवदिति निदर्शनम् । शून्याः सर्वसंस्कारा इत्यादि न्याय
- અનેકાંતરશ્મિ - ભાવાર્થ તે આપ્ત ત્યારે કહેવાય કે, જ્યારે તેમાં દાન-શીલાદિ ગુણોનો તીવ્રતમ વિકાસ હોય. હવે દાન તો લેનાર વ્યક્તિ - ધન આદિ બાહ્ય અર્થ હોય, તો જ સંગત થાય. અન્યથા ( બાહ્યાર્થ વિના) કોને દાન ? શેનું દાન ? એ બધા પ્રશ્નોથી દાનાદિ ગુણો અસંગત થઈ જાય અને ગુણો ન ઘટવાથી, તમૂલક તેમની આપ્તતા પણ નીકળી જાય. ફલતઃ (આપ્તતા નીકળવાથી) કોઈ આપ્ત જ ન રહે.. એટલે બાહ્ય-અર્થનું અસ્તિત્વ માનવું જ રહ્યું... (તો જ તેમની દાનપારમિતાદિ ઘટી શકશે.
(૨૯૫) બૌદ્ધઃ દાનાદિના જ્ઞાનમાત્રથી જ, તે દાનપારમિતાદિ ગુણોનું સંપાદન માની લઈએ તો ? (અર્થાત્ દાનનું પ્રકર્ષજ્ઞાન થવાથી જ, તેમનું દાન પ્રકર્ષપ્રાપ્ત થયું છે... એમ શીલાદિ ગુણો પ્રકર્ષપ્રાપ્ત થયા છે, એવું માની લઈએ તો ?)
સ્યાદ્વાદી: પણ તેવું ન મનાય, કારણ કે લોકમાં તેવું કદી દેખાતું નથી અને તેનું (ન દેખાવાનું) કારણ પણ એ જ કે દાતાને દાનાદિનું જ્ઞાન હોવા માત્રથી લેનારને પ્રીતિ આદિ કદી થતાં નથી.
(આશય એ કે, આપનારને આપવાનું જ્ઞાન હોય તેટલા માત્રથી લેનાર ખુશ ન થઈ જાય. લેનાર તો ધનાદિ મળવાથી જ ખુશ થાય અને ખુશ થવાથી જ તે આપનારના દાનાદિ ગુણો પ્રશંસાય અને તેને આપ્ત તરીકે સ્વીકારાય...)
એટલે દાનપારમિતાદિ ગુણો, માત્ર દાનનાં જ્ઞાનથી ન માની લેવાય. પણ ધનાદિ આપવાથી મનાય. એટલે તે ગ્રંથોનું અસ્તિત્વ સાબિત કરવા પણ ધનાદિ બાહ્યર્થનું અસ્તિત્વ માનવું જ રહ્યું.
(૨૯૬) ઉપસંહાર : “સર્વ શૂન્યમ્' – એ વાતને સિદ્ધ કરનારી યુક્તિઓ જાતિયુક્તિરૂપ
આદિ શબ્દથી ભુક્તિ-આદિનું ગ્રહણ કરવું. એટલે ભાવ એ કે, વસ્તુને આપવાનું જ્ઞાન હોવા માત્રથી, લેનારને તે વસ્તુની પ્રાપ્તિ-પ્રીતિ-ભોગવટો થઈ જતો નથી.
૨. “ભાવોfપ' રૂતિ -પ4િ: .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org