________________
.....................................*
१०७७ अनेकान्तजयपताका
(પગ્નમ: वैशिष्ट्यमित्युक्तप्रायम् । ( २२८) वक्ष्यते च-'स्वसंवेदनलक्षणे च बुद्धी सर्वथा बोधमात्रत्वादद्वयत्वादविशिष्टबुद्धित्वेन तदन्यग्राहकबुद्धिशून्ये च' । (२२९) इति प्रत्यक्षानुपलम्भाप्रवृत्तिरेव । न हि भिन्नकालभाविबुद्धिद्वयमन्वयविकलतयोपकारादिनिरपेक्षं
....... વ્યાડ્યા છે. तन्मात्रतत्त्वनीतौ-बोधमात्रतत्त्वनीतौ कुतोऽस्य बोधस्य वैशिष्ट्यमित्युक्तप्रायं-प्रायेणोक्तमधः । वक्ष्यते च ऊर्ध्वं स्वसंवेदनलक्षणे च बुद्धी निर्विकल्पिके सर्वथा बोधमात्रत्वात् कारणात् अद्वयत्वात् ग्राह्यग्राहकाकारविरहेण अविशिष्टबुद्धित्वेन तथा तदन्यग्राहकबुद्धिशून्ये च तथाऽभ्युपगमात् । इति-एवं प्रत्यक्षानुपलम्भाऽप्रवृत्तिरेव कार्यकारणभावे । एतदेव भावयति
- અનેકાંતરશ્મિ .. પૂર્વપક્ષ વિતથપ્રતિભાસી (અયથાર્થ જણાવનાર) તે (=બીજાદિનિર્માસરૂપ) વિશિષ્ટ બોધ જ ઉપપ્પવરૂપ છે... (અને શુદ્ધબોધ અનુપપ્પવરૂપ..)
ઉત્તરપક્ષ ? પણ તમે તો માત્ર શુદ્ધબોધનું કથન કરનારા છો (તેવું કોઈ વિશેષક તત્ત્વ તમે માનતા જ નથી.) તો તમારા મતે, બોધની વિશિષ્ટતા પણ શી રીતે ઘટે? (કે જેથી તે વિશિષ્ટ બોધને ઉપપ્પવરૂપ કહી શકાય...) આ બધું પ્રાયઃ કરીને પૂર્વે અમે કહી જ દીધું છે.
(૨૨૮) અને આગળ પણ કહેવાશે કે “(૧) બીજનિર્માસી, અને (૨) અંકુરનિર્માસી – બંને બુદ્ધિઓ, સ્વસ્વરૂપનાં સંવેદનરૂપ છે અને નિર્વિકલ્પ છે. હવે તે બંને, માત્ર શુદ્ધ બોધરૂપ છે. તેનું કારણ એ કે, તે ગ્રાહ્ય-ગ્રાહક આકારદ્વયથી રહિત હોવાથી અદ્ભયરૂપ છે. (અને આવી આકાર વિનાની બુદ્ધિ શુદ્ધ બોધરૂપ જ હોય...) એટલે એ બુદ્ધિ, અવિશિષ્ટ બુદ્ધિરૂપ હોવાથી, તેમાં વિશિષ્ટતા ઘટી શકે નહીં.
વળી, તમારા મતે તો બુદ્ધિઓ પોતાની ગ્રાહક એવી પોતાનાથી અન્ય બુદ્ધિઓથી રહિત છે. અર્થાતુ પોતે જ પોતાની ગ્રાહક છે, બીજી બુદ્ધિ નૈથી.”
આમ, બુદ્ધિનું વૈશિસ્ત્ર જ ઘટતું નથી, કે જેથી તમે વિશિષ્ટબોધને ઉપપ્પવરૂપ કહી શકો.
એટલે બીજાદિનિર્માસોનો નિશ્ચય થતો હોવાથી, ખરેખર તો તે બુદ્ધિઓ વાસ્તવિક છે. છતાં પણ તેમને ઉપપ્પવરૂપ કહેવી એ તમારું વિચાર્યા વિનાનું જ કથન છે. (આમ, અસદભિનિવેશથી અનાલોચિત અભિધાનતા સ્પષ્ટ જ છે...)
અન્વય-વ્યતિરેકની પણ અપ્રવૃત્તિ (૨૨૯) તેમના કાર્ય-કારણભાવ વિશે, અન્વય-વ્યતિરેકની પ્રવૃત્તિ થતી જ નથી તો અન્વય
* ભિન્ન એવી ગ્રાહકબુદ્ધિથી રહિત હોવાથી સ્વસંવેદન અને ગ્રાહ્યગ્રાહકરહિતતા સિદ્ધ થાય અને તો તે બુદ્ધિની વિશિષ્ટતા જ ન રહે...
૨. ‘ત્યાવિશિષ્ટ વુદ્ધિ' તિ -પઢિ: I ૨. પૂર્વમુદ્રિત ‘પ્રત્યક્ષાનુપતસ્મા પ્રવૃ૦' કૃતિ પાઠ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org