________________
१११७
(પશ્ચમ:
पत्त्या वस्त्वन्वयानुसारी फलवान् चित्रक्षयोपशमसम्भूतचित्रज्ञानसंवेद्य इति परि
भाव्यतामेतत् ॥
<s—
अनेकान्तजयपताका
व्याख्या
तच्चित्रतापत्त्या कारणेन वस्त्वन्वयानुसारी फलवान् तदुभयभावत एव चित्रक्षयोपशमसम्भूतचित्रज्ञानसंवेद्य इति परिभाव्यतामेतत् सर्वमेवेति ॥
* અનેકાંતરશ્મિ *
ઉત્તર : જુઓ, ધૂમાદિ વસ્તુઓ જ પોતાના કાર્યમાં અન્વય પામનારી છે એટલે ધૂમમાં અગ્નિજન્યત્વનો બોધ એ જ તે બોધનું અન્વયાનુસારિત્વ છે.
અન્વયાનુસારી પૂર્વે કહ્યું છે, તે અન્વય સિદ્ધ કરે છે. તો હવે ધૂમાદિ વસ્તુઓ અન્વય પામનારી શી રીતે ? તે આપણે જોઈએ -
ધૂમાદિનો, પોતાનો કથંચિત્ નાશ અને કાર્યોત્પાદ કરવાનો એક સ્વભાવ છે. (આશય એ કે, ધૂમાદિ વસ્તુ પોતાને નિવૃત્ત કરે છે અને કાર્યને ઉત્પન્ન કરે છે) એટલે તેની ચિત્રતા (=ચિત્રઅનેકસ્વભાવતા) છે. આવી ચિત્ર-અનેકસ્વભાવી વસ્તુનું, કાર્યરૂપે પરિણમન (=અન્વય) સંગત
જ છે.
તેથી આવા ધૂમાદિને અનુસરનારો બોધ, વસ્તુના અન્વયને અનુસરનારો થાય જ. વળી, આ ધૂમ-ધૂમાભાસનો બોધ ફલવાન્ પણ છે, કારણ કે તે બોધના વિષયભૂત ધૂમ-ધૂમાભાસ બંનેનું અસ્તિત્વ છે.
અને તે બોધ, ચિત્રક્ષયોપશમથી ઉત્પન્ન થયેલા ચિત્રજ્ઞાનથી સંવેદ્ય (=અનુભવ કરવા યોગ્ય) છે... (અર્થાત્ તેનો અનુભવ, ચિત્રક્ષયોપશમથી જન્ય ચિત્રજ્ઞાનથી થાય છે.) આ બધું તમે બરાબર વિચારો...
આમ, અનુગત-ચિત્રસ્વભાવી બાહ્યાર્થને માનવાથી, ધૂમ-ધૂમાભાસનો વિશેષ પણ સંગત થઈ જાય. (એટલે બાહ્યાર્થમતે કોઈ દોષોનો અવકાશ નથી.)
Jain Education International
* વિવરામ્ .
नुसारीति । वस्तुन:-धूमादेरन्वयः कार्येऽनुगमो वा वस्त्वन्वयस्तमनुसरति-अनुयातीत्येवंशीलो वस्त्वन्वयानुसारी तत्तदाभासावसाय: । वस्तूनामन्वयं साक्षात् कुर्वाणस्तत्तदाभासावसाय: प्रवर्त्तत इत्यर्थः । कया यो वस्त्वन्वय इत्याह-तच्चित्रतापत्त्या तस्य वस्तुनश्चित्रतापत्त्या कारणेन एषाऽपि कुत इत्याह-स्वनिवृत्तिश्चआत्मन: कथञ्चिन्नाशः अपरोत्पत्तिश्च-कार्योत्पाद एतल्लक्षणं यद् द्वयं तन्निष्पादन एकः स्वभावो तत् तथा तस्य भावः-तत्त्वं तेन हेतुना । इदमुक्तं भवति-धूमादिवस्त्वात्मानं निवर्त्तयति कार्यं च जनयतीति चित्रस्वभावत्वाच्चास्यान्वयः, तदन्वयं च तत्तदाभासावसायोऽनुसरतीति ।।
૬. ‘યત(?)યં' કૃતિ સ્વ-પા: । ૨. ‘તત્ તદ્દામાલાવસાયાત્ તથા તસ્ય' કૃતિ ૩-પાન: ।
For Personal & Private Use Only
www.jainelibrary.org