________________
अधिका
व्याख्या-विवरण-विवेचनसमन्विता
८६६
तथाकल्पनेऽतिप्रसङ्गादिति ॥
(१४) न चास्य स्वारम्भकावयवेभ्यो जन्मापि युक्त्युपपन्नम्, तन्नित्यत्वेन तज्जननस्वभावत्वानिवृत्तेः, प्राग्वत् पश्चादपि तद्भावाभावात्, (१५) तेषामपि स्वभावनियतत्वेन
यविनः । किमित्याह-अतिप्रसङ्गात् तदवयव्यन्तरस्यापि कल्पनादित्यवयव्यपि न युज्यत एव રૂતિ ક્રિયા II
इहैव दूषणान्तरमाह न चेत्यादिना । न च अस्य-अवयविनः स्वारम्भकावयवेभ्यः सकाशात् जन्मापि युक्त्युपपन्नम्, उत्पादोऽपि घटत इत्यर्थः । कुत इत्याह-तन्नित्यत्वेन-अवयवनित्यत्वेन हेतुना तज्जननस्वभावत्वानिवृत्तेः-अवयविजननस्वभावत्वानिवृत्तेः कारणात् । किमित्याह-प्राग्वत्-तज्जन्मकालात् पूर्ववदिति निदर्शनम् । पश्चादपि-उत्तरकालमपि तद्भावाभावात्-अवयविभावाभावात् । एतदुक्तं भवति-आकालमेकस्वभावा अवयवाः, ततश्च तेभ्यः
- અનેકાંતરશ્મિ છે પ્રશ્નઃ અનુભવ વિના પણ, અવયવોથી અવયવીનો ભિન્નદેશ માની લઈએ તો?
ઉત્તર : તો તો અતિપ્રસંગ એ આવશે કે તંતુરૂપ અવયવોમાં જેમ ભિન્નદેશગત પટાવયવીની કલ્પના કરાય છે, તેમ ઘટાવયવીની કલ્પના પણ કેમ ન કરાય? પછી ભલે ને તે પણ ભિન્નદેશગત હોય... એટલે અવયવીની ભિન્નદેશતા બિલકુલ સંગત નથી... સાર : આ બધા કોંરણોથી બાહ્યર્થ તરીકે અવયવીને માનવું પણ યુક્ત નથી...
- અવયવીના ઉત્પાદનની પણ અસંગતિ - (૧૪) પટાદિ અવયવીનો, પોતાના આરંભક અવયવોથી જન્મ પણ યુક્તિસંગત નથી, કારણ કે તે અવયવો તો નિત્ય (=અવિચલિત એકસ્વભાવી) હોવાથી, તેઓના અવયવીજનસ્વભાવની કદી નિવૃતિ નહીં થાય.. (એટલે તો તેઓનો અવયવીજનનસ્વભાવ સદાસ્થાયી માનવો પડે...)
પ્રશ્ન : પણ તેવું માની લઈએ તો વાંધો શું? (અર્થાત્ તેઓનો તેવો સ્વભાવ માની લેવાથી તો, અવયવીની ઉત્પત્તિ ઘટી જશે ને ?)
ઉત્તરઃ જુઓ ભાઈ, તેવો (=અવયવીજનનો સ્વભાવ તો કાર્યોત્પત્તિ પહેલા પણ હતો, છતાં પણ પહેલા તો અવયવીની ઉત્પત્તિ નહોતી થઈ, તો તેની જેમ, ઉત્તરકાલે પણ અવયવીની ઉત્પત્તિ શી રીતે મનાય ?
ભાવ એ કે, જો અવયવોમાં અવયવીજનન નિત્ય એકસ્વભાવ હોય, તો તો સર્વકાલ તે
યોગાચારે, અવયવના નિરાસ માટે આ યુક્તિઓ બતાવી - (૧) અભિન્નદેશતાની અસંગતિ, (૨) અવયવીની વૃત્તિતાની વિકલ્પગ્રસિતતા, (૩) ભિન્નદેશતાની અઘટિતતા...
૨. “પશ્ચન્યથાપિ તદ્દીવા' રૂતિ -પાઠોડનારીઃ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org