________________
૮૨૭
अनेकान्तजयपताका
(પઝમ:
तत्त्वतोऽजनकत्वात्,(१६) तथा तुलानतिविशेषाग्रहणात् तस्यापि महत्त्वेनानुपलक्षणा
વ્યાર્થી : कदाचित् तदभावे आकालमभाव इति । तथा तेषामपि-अवयवानामण्वादीनां स्वभावनियतत्वेन-आत्मभावनियततया, हेतुत्वनियतत्वेनेत्यर्थः तत्त्वतः-परमार्थेन अजनकत्वात् । त एव न कार्यांभवन्ति भवति च कार्यमित्यभावस्य भावभवने कुतस्तज्जनकत्वमिति हेर्तुत्व
અનેકાંતરશ્મિ છે અવયવોથી અવયવીની ઉત્પત્તિ ચાલુ રહેવી જોઈએ, પણ તેવું તો દેખાતું નથી... (કારણ કે નિયત સમયે જ કાર્યની ઉત્પત્તિ થાય છે...)
એટલે માનવું જ રહ્યું કે, અવયવોમાં અવયવીજનનસ્વભાવ જ નથી માટે જ તો તેઓ સર્વદા કાર્ય નથી કરતા) અને એ રીતે તો તેઓનો અવયવીઅજનનસ્વભાવ માનવો પડશે... અને અવયવ પ્રતિનિયત એકસ્વભાવી હોવાથી, આ (=અવયવીઅજનનો સ્વભાવ કાયમ માટે રહેતાં, કદી અવયવીની ઉત્પત્તિ જ નહીં થાય...
(આ અર્થ વિવરણના અનુસાર લખ્યો છે. વ્યાખ્યાગત પંક્તિનો ભાવાર્થ એ લાગે છે કે, જો અવયવોમાં અવયવીજનન નિત્ય-એકસ્વભાવ હોય, તો જનનસ્વભાવ નિવૃત્ત ન થવાથી, પૂર્વવતું, પછી પણ અવયવી તો નહીં જ હોય, કારણ કે હજુ જનનસ્વભાવ તો છે જ, એટલે પૂર્વે જન્મ નહોતો થયો તેની જેમ હમણાં પણ જન્મ નથી થયો...)
- અવયવોની જનતા જ અસંગત ને (૧૫) બીજી વાત, પરમાણુ વગેરે અવયવો સ્વભાવ=આત્મભાવ હેતુરૂપે જ નિયત હોવાથી, પારમાર્થિક રીતે તો તેઓ જનક જ ન બની શકે...
પ્રશ્ન: હેતુભાવમાં નિયત હોય તો તેઓ જનક કેમ ન બને ?
ઉત્તર : “અવયવો અજનક છે' – એ વાતને સાબિત કરવા, અમે બે યુક્તિઓ આપીએ છીએ, તે તમે ધ્યાનથી સાંભળો - (૧) પરમાણુ આદિ અવયવો જ પટાદિ કાર્યરૂપે પરિણમે એવું તો તમે માનતાં નથી, કારણ કે
- વિવરમ્ ____10. कदाचित् तदभावे आकालमभाव इति । यदि ावयविजनननित्यैकस्वभावा एव तेऽवयवास्तदा सर्वदाऽवयविप्रसूतिरनिवारितप्रसरा युज्यते । अथ कथञ्चिदुपजनयन्ति तर्हि सर्वदाऽपि मा जनयन्तु प्रतिनियतैकस्वभावत्वात् तेषामिति । ___ 11. त एव न कार्याभवन्ति भवति च कार्यमित्यभावस्य भावजनने कुतस्तज्जनकत्वमितीति । ___ १. पूर्वमुद्रिते तु 'अकालभावः' इत्यशुद्धपाठः, अत्र तु N-प्रतानुसारेण शुद्धिः। २. 'प्रसरोपयुज्यते' इति खપ4િ: -પડતુ ‘પ્રસરોનુપયુષ્યતે' તા રૂ. ‘સર્વાઇવવિઝમાં નનયન્ત' ત -પઢિ:. ૪. “વાર્યમિતીત્વમાવસ્થ' इति पूर्वमुद्रितपाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org