SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૭ अनेकान्तजयपताका (પઝમ: तत्त्वतोऽजनकत्वात्,(१६) तथा तुलानतिविशेषाग्रहणात् तस्यापि महत्त्वेनानुपलक्षणा વ્યાર્થી : कदाचित् तदभावे आकालमभाव इति । तथा तेषामपि-अवयवानामण्वादीनां स्वभावनियतत्वेन-आत्मभावनियततया, हेतुत्वनियतत्वेनेत्यर्थः तत्त्वतः-परमार्थेन अजनकत्वात् । त एव न कार्यांभवन्ति भवति च कार्यमित्यभावस्य भावभवने कुतस्तज्जनकत्वमिति हेर्तुत्व અનેકાંતરશ્મિ છે અવયવોથી અવયવીની ઉત્પત્તિ ચાલુ રહેવી જોઈએ, પણ તેવું તો દેખાતું નથી... (કારણ કે નિયત સમયે જ કાર્યની ઉત્પત્તિ થાય છે...) એટલે માનવું જ રહ્યું કે, અવયવોમાં અવયવીજનનસ્વભાવ જ નથી માટે જ તો તેઓ સર્વદા કાર્ય નથી કરતા) અને એ રીતે તો તેઓનો અવયવીઅજનનસ્વભાવ માનવો પડશે... અને અવયવ પ્રતિનિયત એકસ્વભાવી હોવાથી, આ (=અવયવીઅજનનો સ્વભાવ કાયમ માટે રહેતાં, કદી અવયવીની ઉત્પત્તિ જ નહીં થાય... (આ અર્થ વિવરણના અનુસાર લખ્યો છે. વ્યાખ્યાગત પંક્તિનો ભાવાર્થ એ લાગે છે કે, જો અવયવોમાં અવયવીજનન નિત્ય-એકસ્વભાવ હોય, તો જનનસ્વભાવ નિવૃત્ત ન થવાથી, પૂર્વવતું, પછી પણ અવયવી તો નહીં જ હોય, કારણ કે હજુ જનનસ્વભાવ તો છે જ, એટલે પૂર્વે જન્મ નહોતો થયો તેની જેમ હમણાં પણ જન્મ નથી થયો...) - અવયવોની જનતા જ અસંગત ને (૧૫) બીજી વાત, પરમાણુ વગેરે અવયવો સ્વભાવ=આત્મભાવ હેતુરૂપે જ નિયત હોવાથી, પારમાર્થિક રીતે તો તેઓ જનક જ ન બની શકે... પ્રશ્ન: હેતુભાવમાં નિયત હોય તો તેઓ જનક કેમ ન બને ? ઉત્તર : “અવયવો અજનક છે' – એ વાતને સાબિત કરવા, અમે બે યુક્તિઓ આપીએ છીએ, તે તમે ધ્યાનથી સાંભળો - (૧) પરમાણુ આદિ અવયવો જ પટાદિ કાર્યરૂપે પરિણમે એવું તો તમે માનતાં નથી, કારણ કે - વિવરમ્ ____10. कदाचित् तदभावे आकालमभाव इति । यदि ावयविजनननित्यैकस्वभावा एव तेऽवयवास्तदा सर्वदाऽवयविप्रसूतिरनिवारितप्रसरा युज्यते । अथ कथञ्चिदुपजनयन्ति तर्हि सर्वदाऽपि मा जनयन्तु प्रतिनियतैकस्वभावत्वात् तेषामिति । ___ 11. त एव न कार्याभवन्ति भवति च कार्यमित्यभावस्य भावजनने कुतस्तज्जनकत्वमितीति । ___ १. पूर्वमुद्रिते तु 'अकालभावः' इत्यशुद्धपाठः, अत्र तु N-प्रतानुसारेण शुद्धिः। २. 'प्रसरोपयुज्यते' इति खપ4િ: -પડતુ ‘પ્રસરોનુપયુષ્યતે' તા રૂ. ‘સર્વાઇવવિઝમાં નનયન્ત' ત -પઢિ:. ૪. “વાર્યમિતીત્વમાવસ્થ' इति पूर्वमुद्रितपाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy