________________
મધર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१०१८
तदाभासाभ्युपगमात्, तत्रापि संवादिज्ञानजनकानां तदितरेभ्यस्तथैव भेदात्, भेदकमन्तरेण समानभेदहेतुमात्रात् तथाभेदासिद्धेः, अतिप्रसङ्गादिति । एवं द्विचन्द्रेतरादि
વ્યારહ્યા विधत्वस्य, समानहेतूनामसमानत्वायोगादित्यर्थः । समानं च बोधमात्रं परनीत्या सर्वविज्ञानहेतुस्तदपराभावेनेति भावनीयम् । तथा पृथग्जनविज्ञानानामपि-ग्राह्याकारादिमतां प्रमाणतदाभासत्वाभ्युपगमात् कारणात् । एवं च तत्रापि-पृथग्जनविज्ञानसमुदाये संवादिज्ञानजनकानां प्रमाणानां तदितरेभ्यः-तदजनकेभ्यः प्रमाणाभासेभ्यः सकाशात् । किमित्याह-तथैवतत्तदाभासतया पृथग्जनबुद्धविज्ञानवद् भेदात् । यदि नामैवं ततः किमित्याह-भेदकं-वस्त्वन्तरमन्तरेण समानभेदहेतुमात्रादेव-केवलात् तथा-जातिभेदेन भेदासिद्धेः । असिद्धिश्च अतिप्रसङ्गात्, बुद्धविज्ञानानामपि जातिभेदप्रसङ्गेनेति । एवं द्विचन्द्रेतरादिविज्ञानानामपि
અ અનેકાંતરશ્મિ છે તત્ત્વ માનો છો તે સિવાય બીજું કોઈ તત્ત્વ નહીં. એટલે તમારા મતે છદ્મસ્થજ્ઞાન અને બુદ્ધજ્ઞાન બંનેનો શુદ્ધબોધરૂપ એક જ હેતુ બનશે, અર્થાત્ બંને સમાનહેતુક બનશે. એ સમાનહેતુવાળા પદાર્થો પરસ્પર સમાન જ હોવાના, તેઓમાં અસમાનતા-વિસદશતા હોઈ શકે નહીં. આમ જ્ઞાનાદ્વૈતવાદીમતે બંનેની વિસશતાનો વિલોપ થાય છે. (તે વિસદેશતાની સંગતિ કરવા, ભેદક તરીકે બાહ્યાર્થ માનવો જ રહ્યો...)
(૧૬૪) બીજી વાત, ગ્રાહ્ય-ગ્રાહકાકારથી કલુષિત, આપણા લોકોનાં છબસ્થજ્ઞાનોમાં પણ પુષ્કળ તરતમતાઓ છે, કારણ કે તમે (૧) કેટલાક જ્ઞાનો સંવાદિજ્ઞાનને ઉત્પન્ન કરનાર હોઈ પ્રમાણરૂપ માનો છો, અને (૨) કેટલાક જ્ઞાનો સંવાદિજ્ઞાનને ઉત્પન્ન કરનાર ન હોઈ અપ્રમાણરૂપ (=પ્રમાણાભાસરૂપ) માનો છો.
તો છદ્મસ્થ-બુદ્ધવિજ્ઞાનની જેમ, અહીં પણ (છબસ્થલોકોના જ્ઞાનોમાં પણ) પ્રમાણાભાસ (સંવાદીજ્ઞાન અજનક) જ્ઞાનો કરતાં, પ્રામાણિક (સંવાદિજ્ઞાનજનક) જ્ઞાનોનો ભેદ છે...પણ આ ભેદ, જ્ઞાનથી અલગ વસ્તુના અસ્તિત્વ વિના અસંગત છે..
બૌદ્ધ : શું હેતભેદથી તેઓનો ભેદ ન થાય?
સ્યાદ્વાદીઃ પણ તમે તો શુદ્ધબોધરૂપ એક જ તત્ત્વ માનતા હોવાથી, તમારા મતે તે બંનેના હેતુઓ સમાન છે... એટલે જુદા-જુદા સમાન હેતુમાત્રથી, તેઓની વિસટેશતા થવી સિદ્ધ નથી.
(તાત્પર્ય એ કે, સમાનહેતુથી વ્યક્તિભેદ હોઈ શકે, જાતિભેદ નહીં, અર્થાત્ બે વિજાતીય કાર્યોત્પત્તિ ન થાય..)
જો માનો, તો અતિપ્રસંગ એ આવશે, કે બુદ્ધવિજ્ઞાનોમાં પણ પરસ્પર વિજાતીયતારૂપ ભેદ
૨. પૂર્વમુકિતે “માન' કૃતિ પાઠક, અત્ર તુ D-પ્રતિપાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org