________________
अनेकान्तजयपताका
(પટ્ટમ:
ग्राह्याकारादिमद् विज्ञानमनुभूयत इति तत्तत्स्वभावतया सर्वस्यैव तथाविधत्वकल्पनं न्यायोपपन्नं बुद्धविज्ञानानामतथाविधत्वात् । (१६३) न चेदमतथाविधत्वममीषां तदितरेभ्यो भैदकभेदमन्तरेण, न्यायतोऽनुपपत्तेः (१६४) पृथग्जनविज्ञानानामपि प्रमाण
१०१७ <
* વ્યારબા
त्यादिना । न हि ग्राह्याकारादिमत्, 'आदि' शब्दात् ग्राहकाकारपरिग्रहः, विज्ञानमनुभूयत इति कृत्वा तत्तत्स्वभावतया कारणेन सर्वस्यैव - विज्ञानस्य तथाविधत्वकल्पनं-ग्राह्याकारादिमत्त्वकल्पनं न्यायोपपन्नम् । कथं नोपपन्नमित्याह- बुद्धविज्ञानानां परपक्षेऽपि तथाविधत्वांत्, अग्राह्याकारादिमत्त्वादित्यर्थः । यदि नामैवं ततः किमित्याह-न चेदमित्यादि । न चेदमतथाविधत्वम्-अनन्तरोदितममीषां - बुद्धविज्ञानानां तदितरेभ्यः - ग्राह्याकारादिमद्विज्ञानेभ्यः સાશાત્ મેલ મેટ્-મેવવિશેષમન્તોન-વિના। ત ત્યાહ-ચાયતોનુ૫પત્તે:, અતથા
* અનેકાંતરશ્મિ
સ્યાદ્વાદી : અરે ! તો તો અતિપ્રસંગ એ આવશે કે, કોઈ એક જ્ઞાન ગ્રાહ્ય-ગ્રાહકાકારે અનુભવાતું હોવાથી, તેને લઈને બુદ્ધવિજ્ઞાનાદિ તમામ જ્ઞાનો ગ્રાહ્ય-ગ્રાહકાકારરૂપ માનવા પડશે ! (પણ તમે તો તેવું માનતાં નથી...)
ભાવાર્થ : બૌદ્ધ, છદ્મસ્થનું જ્ઞાન ગ્રાહ્ય-ગ્રાહકાકારથી કલુષિત માને છે અને બુદ્ધનું જ્ઞાન ગ્રાહ્યગ્રાહકાકારથી અકલુષિત શુદ્ધબોધરૂપ માને છે... એટલે હે બૌદ્ધ ! કોઈ એક વિજ્ઞાન ગ્રાહ્ય-ગ્રાહકાદિવાળું અનુભવાય, તેટલા માત્રથી તેવા સ્વભાવે બધા જ જ્ઞાનોને ગ્રાહ્ય-ગ્રાહકાદિવાળું માનવું ન્યાયસંગત નથી, કારણ કે તેવું તો તમે નથી માનતાં... શું તમે બુદ્ધવિજ્ઞાનને ગ્રાહ્ય-ગ્રાહકાકારાદિવાળું માનો છો ? નથી જ માનતાં...
તો જેમ તમે, એક વિજ્ઞાનથી સમાનજાતીય જ છદ્મસ્થ વિજ્ઞાનની ગ્રાહ્ય-ગ્રાહકાકારરૂપ તત્ત્વવ્યવસ્થા માનો છો, તેમ ભ્રાન્તવિજ્ઞાનથી પણ, સજાતીય ભ્રાન્તજ્ઞાનોની જ (બાહ્યાર્થવિષયતાના નિરાસરૂપ) તત્ત્વવ્યવસ્થા માનવી જોઈએ, બધા વિજ્ઞાનોની નહીં...
સાર : એટલે યથાર્થજ્ઞાનો તો બાહ્માર્થવિષયક સિદ્ધ થશે જ અને તેથી તેઓના વિષય તરીકે બાહ્ય પદાર્થની પણ નિર્બાધ સિદ્ધિ થશે... (માટે બાહ્યાર્થનો અપલાપ ઉચિત નથી...) * ભેદક તરીકે બાહ્વાર્થની સચોટ સિદ્ધિ
(૧૬૩) પહેલી વાત એ કે, છદ્મસ્થપુરુષ એવા આપણા જ્ઞાન કરતાં બુદ્ધવિજ્ઞાનની અતથાવિધતા (=વિસદશતા) તે ભેદકવિશેષ વિના ન થાય... (આશય એ કે, જો તે બેનો કોઈ ભેદક હોય, તો જ સામાન્યજ્ઞાન કરતાં બુદ્ધજ્ઞાનની વિસદેશતા સંગત થાય...)
બૌદ્ધ : ભેદક વિના પણ, બુદ્ધજ્ઞાનની વિસદશતા ન મનાય ?
સ્યાદ્વાદી : ના, કારણ કે તેવું માનવું ન્યાયસંગત નથી. જુઓ, તમે શુદ્ધબોધ જ એક વાસ્તવિક
૬. ‘મેવમ્, મે૬૦' કૃતિ -પાટ: I ૨. ‘ત્વાત્ બ્રાહ્ય॰' કૃતિ ૩-પાન: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org