SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या - विवरण - विवेचनसमन्विता विज्ञानानुर्भवे सति अर्थप्रत्यक्षतयोभयभावसिद्धेरनवकाशत्वमिति ॥ (૧૧)શ્ચેિવમયુસિતમેવ તથાહિ-મત્રનીલ-તક્રિયો મેવઃ સાધ્ય: સદ્દોપलम्भनियमेन । सोऽयमनयोः सतोरसतोर्वा साध्येत । सत्त्वे न सतः सदन्तरापत्तिरित्य * व्याख्या ग्रहणमर्थप्रत्यक्षीकरणं तत्स्वभावविज्ञानानुभवे सति-अर्थप्रत्यक्षतास्वभावविज्ञानानुभवे स अर्थप्रत्यक्षतया कारणेन उभयभावसिद्धेः-अर्थज्ञानद्वयसत्तासिद्धेः । किमित्याह-अनवकाशत्वमनन्तरोदितस्येति भावनीयम् ॥ ९७० किञ्चेदमित्यादि । किञ्चेदं-संवेदनमनन्तरोदितं अयुक्तिसङ्गतमेव । कथं न युक्तिसङ्गतમિત્યાહ-તથાહીત્યાદ્રિ । તથાહિ-અત્ર-અનન્તરોહિતે નીલ-તન્દ્રિયોમેન: સાધ્ય:। ન હેતુનેત્યાદ-મહોપાનિયમેન । સોડ્યમ્-ઝમેવ: અનયો:-નીલ-તદ્ધિયો: સતો:-વિદ્યમાન तोर्वा साध्येत । किञ्चात: ? उभयथाऽपि दोष इत्याह-सत्त्वे नील-तद्धियोः किमित्याहन सत एकस्य सदन्तरापत्तिरिति कृत्वा । किमित्याह - अभेदासिद्धिः । न हि सत् सदन्तरं * અનેકાંતરશ્મિ પ્રત્યક્ષ કરવું... હવે એ રીતે જો અર્થને પ્રત્યક્ષ કરવાના સ્વભાવવાળા વિજ્ઞાનનો સ્પષ્ટ અનુભવ થતો હોય, તો તો માનવું જ રહ્યું કે, અર્થનું પ્રત્યક્ષ થાય જ છે... એ રીતે જ્યારે અર્થ પણ પ્રત્યક્ષસિદ્ધ હોય, ત્યારે તો અર્થ અને જ્ઞાન બંનેની સત્તા નિર્બાધ સિદ્ધ થાય, માત્ર જ્ઞાનની નહીં... તેથી તમારા અર્થનિરાસ કરવાના પ્રલાપને પ્રસ્તુતમાં કોઈ અવકાશ નથી. * સહોપલંભથી અભેદસિદ્ધિમાં વિકલ્પજાળ (૧૧૯) બીજી વાત, તમે જે સહોપલંભ હેતુથી અભેદ સિદ્ધ કરવાનું અનુમાન બતાવ્યું, તે બિલકુલ યુક્તિસંગત નથી. તે આ પ્રમાણે - Jain Education International એ અનુમાનમાં તમારે, સહોપલંભ હેતુથી નીલ અને નીલબુદ્ધિનો અભેદ સિદ્ધ કરવો છે... પણ તમે જેનો અભેદ સિદ્ધ કરવા જઈ રહ્યા છો, તે નીલ અને નીલબુદ્ધિને તમે (૧) સત્ માનો છો, કે (૨) અસત્ ? એ બંને પક્ષ પ્રમાણે દોષ આવે છે.જુઓ - (૧) જો બંનેને સત્ માનો, તો તો બંનેનું જુદું અસ્તિત્વ જ સિદ્ધ થશે, કારણ કે એક સત્ પદાર્થ બીજા સરૂપ બની જાય એવું અસંભવિત છે. (આશય એ કે, જેમ ઘટ પટરૂપ ન બને, તેમ ઘટ જ્ઞાનરૂપ પણ ન જ બને...) (૨) હવે તો (ક) તે બંનેને, કે (ખ) બેમાંથી કોઈ એકને અસત્ માનો, તો પણ અભેદની સિદ્ધિ થઈ શકે નહીં, કારણ કે અભેદ તો વસ્તુનો ધર્મ છે... છુ. ‘ભાવે’ કૃતિ -પાઇ: । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy