SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ (પશ્ચમ: (८०) स्यादेतत् सिद्धसाधनमेतदुक्तमेव नः पूर्वाचार्यै:- " द्विविधा हि रूपादीनां शक्तिः सामान्या प्रतिनियता च । तत्र सामान्या यथा घटसन्निवेशिनामुदकाद्याहरणादिकार्यकरणशक्तिः, प्रतिनियता यथा चक्षुर्विज्ञानादिकार्यकरणशक्तिरिति" । ( ८१ ) अत्रोच्यते-उक्तमिदमयुक्तं तूक्तं, पूर्वाभ्युपगमविरोधात्, एकान्तैकस्वभाववस्तुवादिनो भवन्तः, ९३५ < अनेकान्तजयपताका * બાલ્યા स्यादेतत् सिद्धसाधनमेतद् यदुक्तं भवता । कुत इत्याह-उक्तमेव नः - अस्माकं पूर्वाचार्यै:- धर्मपाल- धर्मकीत्र्त्यादिभिः द्विविधा यस्माद् रूपादीनां शक्तिः सामान्या एका प्रतिनियता च अपरा । तत्र सामान्या शक्तिः यथा घटसन्निवेशिनां रूपादीनां उदकाद्याहरणादिकार्यकरणशक्तिः, यतः सर्वैरेव घटैरेतत् क्रियते । प्रतिनियता तु रूपादीनां शक्तिर्यथा चक्षुर्विज्ञानादिकार्यकरणशक्तिरिति । रूपं हिं चक्षुर्विज्ञानमेव जनयति, न रसादिविज्ञानम्; एवं रसादयोऽपि रसादिविज्ञानान्येवेति । एतदाशङ्कयाह- अत्रोच्यते-उक्तमिदं वः पूर्वाવાર્યું: અયુ તૂમ્ । ત ત્યાઃ- पूर्वाभ्युपगमविरोधात् । विरोधश्च एकान्तैकस्वभाव .... અનેકાંતરશ્મિ * બૌદ્ધદત્ત સિદ્ધસાધન દોષનો નિરાસ (૮૦) બૌદ્ધ : તમે જે (રૂપાદિનો અનેક સ્વભાવ) કહ્યો, તે તો સિદ્ધસાધન છે, અર્થાત્ અમે સિદ્ધ કરેલ પદાર્થને જ સિદ્ધ કરનાર છે... જુઓ, અમારા પૂર્વાચાર્ય ધર્મપાલ-ધર્મકીર્તિ આદિએ પણ આ જ વાત જણાવી છે - “રૂપ-રસાદિમાં બે પ્રકારની શક્તિ છે - (૧) સામાન્ય, અને (૨) પ્રતિનિયત... તેમાં (૧) ઘટસંસ્થાનરૂપે રહેલા રૂપાદિની, પાણી વગેરે લાવવાદિરૂપ કાર્ય કરવાની શક્તિ તે ‘સામાન્યશક્તિ’ કહેવાય, કારણ કે બધા ઘટો ઉદકાદિ લાવવારૂપ કાર્ય કરે છે, એટલે પ્રસ્તુત શક્તિ તમામ ઘટોમાં અનુગત-સામાન્ય છે, અને (૨) રૂપમાં રહેલ ચક્ષુવિજ્ઞાનને ઉત્પન્ન કરવાની શક્તિ, રસમાં રહેલ રસવિજ્ઞાનને ઉત્પન્ન કરવાની શક્તિ... એ બધી શક્તિઓ ‘પ્રતિનિયતશક્તિ' કહેવાય, કારણ કે માત્ર રૂપાદિ જ ચક્ષુવિજ્ઞાનાદિરૂપ તે તે કાર્ય કરે છે, તે સિવાયના રસાદિ નહીં... એટલે તે તે કાર્ય કરવાની શક્તિ રૂપાદિમાં પ્રતિનિયત જ માનવી જોઈએ...’ આ રીતે અમારા પૂર્વાચાર્યોએ સિદ્ધ કરેલ રૂપાદિની અનેક શક્તિઓને જ, તમે સિદ્ધ કરવા પ્રયાસ કરી રહ્યા છો... (૮૧) સ્યાદ્વાદી : સાંભળો → તમારા પૂર્વાચાર્યોએ કહ્યું એ વાત બરાબર છે, પણ તેઓએ બધું અયુક્ત કહ્યું છે, કારણ કે તેવું કહેવામાં બૌદ્ધસંબંધી પૂર્વ અભ્યપગમનો (=સિદ્ધાંત સ્વીકારનો) વિરોધ આવે છે... બૌદ્ધ : કઈ રીતે ? સ્યાદ્વાદી : જુઓ, તમે તો વસ્તુને એકાંત એકસ્વભાવી કહેનારા છે, એટલે તમારા મતે તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy