________________
अधिकारः )
न सन्ति, प्रायः सर्वत्रगत्वादिति । तच्च वक्ष्यामः ॥
( ૧૨૭) તેન ‘‘સદ્દોપનમ્મનિયમામેો નીલ-તન્દ્રિયોઃ દ્વિન્દ્રાવિત્'' તથા
व्याख्या - विवरण - विवेचनसमन्विता
હું વ્યાવ્યા **
जातियुक्तित्वम् । कुत इत्याह-तद्भावस्य जातियुक्तिभावस्य दर्शितत्वात् । न चैवं भूताज्ञानेऽपि न सन्ति जातियुक्तयः, किन्तु सन्त्येव । कुत इत्याह- प्रायः सर्वत्रगत्वात् जातियुक्तीनामिति । एतच्च-सर्वत्रगत्वं जातियुक्तीनां वक्ष्याम ऊर्ध्वमिति ॥
९६८ ->
एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन ग्रन्थेन सहोपलम्भनियमात् हेतोः अभेदो नीलतद्धियोः-नील-नीलबुद्ध्योर्द्विचन्द्रादिवदिति निदर्शनं, तथा दर्शनोपाधिरहितस्य-दर्शन
* અનેકાંતરશ્મિ
તે યુક્તિઓને ‘જાતિયુક્તિ' કહેવાનું અમારું કથન, તે માત્ર બોલવા પૂરતું નથી, કારણ કે તેઓ કઈ રીતે જાતિયુક્તિ છે ? કઈ રીતે પોતાના કાર્યને સિદ્ધ કરવા અસમર્થ છે ? એ બધું અમે પૂર્વે જ કહી ગયા...
અને એવી જાતિયુક્તિઓ પ્રાયઃ બધે જ થઈ શકતી હોવાથી જ્ઞાન વિશે પણ નથી એવું નથી, અર્થાત્ ત્યાં પણ છે જ. (ભાવ એ કે, જેમ તમે જાતિયુક્તિ દ્વારા અર્થનો અપલાપ કરો છો, તેમ જાતિયુક્તિ દ્વારા જ્ઞાનનો પણ અપલાપ થઈ જ શકે...)
સાર એ કે, તે જાતિયુક્તિઓથી પદાર્થનું જ્ઞાન અસંગત ન ગણાય.. એટલે જ્ઞાનથી અતિરિક્ત પદાર્થનું અસ્તિત્વ હોવામાં કોઈ ક્ષતિ નથી.
* સહોપલંભથી જ્ઞાનાર્થની અભેદમાન્યતાનું ઉન્મૂલન
(૧૧૭) બૌદ્ધ : જે પદાર્થનો જેની સાથે ઉપલંભ થાય, તે પદાર્થનો તેની સાથે અભેદ માનવો જોઈએ, જેમ કે બે ચંદ્રનો... અહીં બીજા ચંદ્રનો વાસ્તવિક ચંદ્ર સાથે જ ઉપલંભ થાય છે, એટલે તેને જુદો નહીં, પણ વાસ્તવિક ચંદ્ર સાથે અભિન્ન જ મનાય છે...
તેમ પ્રસ્તુતમાં, નીલપદાર્થનો નીલબુદ્ધિની સાથે જ ઉપલંભ થાય છે, એટલે તેને નીલબુદ્ધિથી અભિન્ન જ માનવો જોઈએ... ફલતઃ જ્ઞાનથી અતિરિક્ત નીલ જેવા કોઈ તત્ત્વનું અસ્તિત્વ જ નથી, એવું સિદ્ધ થાય છે.. અહીં અનુમાનપ્રયોગ આ રીતે કરવો – “નીત-નીતવુદ્ધી અભિને, સહોપતન્માત, દિવન્દ્રોપલમ્બવત્ ।''
Jain Education International
* વિવરામ્ .
47. द्विचन्द्रादिवदिति निदर्शनमिति । यद् येन सहोपलभ्यते तत् तस्मादभिन्नमभ्युपेयं यथा चन्द्रद्वितयम्, शशधरयुग्मज्ञानात् । उपलभ्यते च नीलादिः पदार्थो नीलादिबुद्ध्या सहेति स्वभावहेतुः ||
. ‘નાત્યા' નૃત્યધિશે ૩-પાત: ।
For Personal & Private Use Only
www.jainelibrary.org