________________
अधिकार: )
व्याख्या-विवरण- विवेचनसमन्विता
છે... એ જ રીતે જ્ઞાન દ્વારા પણ, જ્ઞાતામાં અર્થગ્રહણપ્રવણતા રૂપ વિશેષ કરાય છે, બાકી જો આત્મામાં બિલકુલ અતિશયનું આધાન ન માનો, તો પહેલાની જેમ, હમણાં પણ વિવક્ષિત જ્ઞેયનો બોધ નહીં
થાય..
સાર : તેથી બળજબરીથી પણ માનવું પડશે કે, જ્ઞાન આત્માથી કથંચિદ્ અભિન્ન અને સ્વસંવિદિત છે, આવું માન્યા વિના કોઈપણ રીતે અર્થગ્રહણ સંગત થઈ શકે નહીં...
મીમાંસક : જેમ ભિન્ન પણ દાતરડાં વડે પુરુષમાં અતિશય કરાય છે, તેમ ભિન્ન પણ જ્ઞાન વડે આત્મામાં અતિશય કરાશે... (તો જ્ઞાનને આત્મઅભિન્ન માનવાની શી જરૂર ?)
સ્યાદ્વાદી : આવું ન કહેવું, કારણ કે બે પ્રકારનાં કરણ (=સાધકતમકારણ) છે : (૧) બાહ્ય, અને (૨) આપ્યંતર... તેમાં (૧) દાતરડારૂપ બાહ્યકરણ વડે, એકાંતે અવિદ્યમાન શક્તિ જીવમાં આધાન કરાય એવું નથી, જીવની સાથે કથંચિદ્ અભિન્ન શક્તિ જ તેના વડે પુષ્ટ કરાય છે. આ વિશે કુમારિલે ૐહ્યું છે કે -
“જે શક્તિ પોતે જ અવિદ્યમાન - અસત્ હોય, તે શક્તિ બીજા વડે કરવી અશક્ય છે...” (મીમાંસા શ્લો૦ સૂ. ૨/ ૪૭)
જો દાતરડા વડે અવિદ્યમાન પણ શક્તિનું આધાન કરાતું હોય, તો પથ્થરમાં પણ શક્તિનું આધાન કેમ કરાતું નથી ? ત્યાં પણ કરાવું જોઈએ, પછી ભલે ને તેમાં પણ શક્તિ અવિદ્યમાન હોય...
१००४
એટલે માનવું જ જોઈએ કે, શક્તિ તો કાપનાર વ્યક્તિથી અભિન્ન છે, પણ તે શક્તિની પુષ્ટિ માટે જ દાતરડારૂપ બાહ્યકરણની અપેક્ષા રખાય છે, બાકી અવિદ્યમાન શક્તિને ઉત્પન્ન કરવા નહીં......... (૨) હવે જે જ્ઞાનરૂપ આપ્યંતર કરણ હોય, તે તો સુતરાં અભિન્ન રહીને જ અતિશયનું આધાન
* વિવરામ્
*
एवेत्यभ्युपगन्तव्यम् । सर्वथा अनाहितातिशयस्य त्वात्मनः प्रागवस्थायामिव विवक्षितज्ञेयविषयो बोधो न स्यात्, तस्माद् विवशेनाप्यभ्युपगन्तव्यमिदं यदुत ज्ञानमात्मनः कथञ्चिदभिन्नं स्वसंविदितं च, अन्यथा तु न कथञ्चनाप्यर्थग्रहणमुपपद्यत इति । न चैतद् वाच्यं यथा दात्रेण भिन्नेनाप्यतिशयः क्रियते पामरस्य, एवं ज्ञानेनापि भिन्नेन सता पुरुषस्य विशेषः करिष्यते इति । यतो नैव दात्रेणैकान्तेनाविद्यमाना शक्तिः पामरस्याधीयते किन्तु तस्मादभिन्नैव सा तेन पुष्टीक्रियते । तथा चोक्तम्
"स्वतः सर्वप्रमाणानाम् प्रामाण्यमिति गम्यताम् । हि स्वतोऽसती शक्तिः कर्तुमन्येन पार्यते ॥"
૨. ‘યતોડનેનૈવ’ રૂતિ -પાટ: ।
<0
“ન હિ સ્વતોસતી શત્તિ: વર્તુમન્યેન પર્યતે” કૃતિ ।।
यदि त्वविद्यमानाऽपि शक्तिर्लवित्रेण लवितुराधीयते तदोपलशकलेऽपि किं न क्रियते, अविद्यमानताया अविशेषात् ? तस्माल्लवितुरात्मभूतैव शक्ति:, बाह्यं तु करणमपेक्षत उपष्टम्भाय, न त्वविद्यमानायाः शक्तेर्जननाय । यत् त्वन्तर करणं तत् कथं भिन्नं सदतिशयमाधत्ते ? अन्तरङ्गत्वक्षतिप्रसङ्गात्, न सर्वथा
Jain Education International
-
इति पूर्णश्लोकः मीमांसाश्लो० २/४७ ।
For Personal & Private Use Only
www.jainelibrary.org