________________
१००५
अनेकान्तजयपताका
(ઝિમ:
प्यन्धादिभिर्घटादीनामदर्शनात् । (१५२) क्रियान्तराभ्युपगमे च तत्राप्ययमेव वृत्तान्तोऽस्मन्मतानुवादो वेत्यलं प्रपञ्चेन ॥
भासितानामप्यन्धादिभिः-प्रमातृभिः स्वक्रियाशून्यैर्घटादिनामदर्शनात् लौकिकमेतत् । क्रियान्तराभ्युपगमे च आत्मनः किमित्याह-तत्राप्ययमेव वृत्तान्तः-अनन्तरोदितः अस्मन्मतानुवादो वा ज्ञानात्मधर्मतया । इत्यलं प्रपञ्चेन ॥
- અનેકાંતરશ્મિ જ કરવાનું... બાકી જો તેને ભિન્ન કહો અને પછી તેના દ્વારા અતિશયનું આધાન માનો, તો તેની અંતરંગતાની જ ક્ષતિ થશે... (કારણ કે ભિન્ન વસ્તુ અંતરંગકરણ શી રીતે કહેવાય ?) | પહેલી વાત તો એ જ કે,સર્વથા ભિન્ન વસ્તુથી ભિન્ન વસ્તુનો અતિશય જ કરાતો નથી, નહીંતર તો અત્યંતભિન્ન મેરૂ - મકરાકર(=સમુદ્ર)નો પણ પરસ્પર અતિશયકરણ માનવો પડશે ! એટલે કથંચિદ્ અભિન્ન જ્ઞાન જ, આત્મા પર અતિશય કરવા સમર્થ છે, એમ સ્થિત થયું...
(તેથી મીમાંસકોએ આટલું તો અવશ્ય માનવું પડશે કે, (૧) જ્ઞાનની સ્વસંવિદિતતા, (૨) જ્ઞાન-આત્માનો કથંચિત્ અભેદ, (૩) જ્ઞાન દ્વારા આત્મામાં વિકાર...)
આ વાતને એક લૌકિક દષ્ટાંતથી સમજીએ -
(૧૫૧) ઘટાદિ પદાર્થો પ્રદીપ આદિથી પ્રકાશિત હોવા છતાં પણ, સ્વક્રિયાથી (ચક્ષુવ્યાપારાદિરૂપ ક્રિયાથી) શૂન્ય અંધ વગેરે પ્રમાતાઓને તેનું દર્શન થતું નથી, એ વાત લૌકિક છે. એટલે જ બોધક્રિયાને અભિન્ન ન માનો, તો આત્મા, બોધક્રિયાથી શૂન્ય ગણાશે અને તેથી તેના દ્વારા અર્થનું ગ્રહણ અસંભવિત થશે...
(૧૫૨) મીમાંસક તો અમે બીજી કોઈ ક્રિયા માની લઈશું, કે જેથી અર્થગ્રહણ સંગત થાય..
સ્યાદ્વાદી : અરે ! પણ તેમાંય આ જ વૃત્તાંત આવશે... (એટલે કે જો તે બીજી ક્રિયાને પણ ભિન્ન માનો, તો તો આત્મા તે ક્રિયાથી શૂન્ય જ રહેવાનો...)
અથવા જો તે ક્રિયાને આત્માથી અભિન્ન માનશો, તો તો અમારા મતનો જ અનુવાદ થશે, કારણ કે આત્માના ધર્મરૂપે બોધક્રિયાના અભેદનું જ અમે કથન કરીએ છીએ... (ફરક એટલો જ કે, તમે બીજી ક્રિયાનો ઉલ્લેખ કરો છો અને અમે બોધક્રિયાનો ઉલ્લેખ કરીએ છીએ. જો કે તે બીજી ક્રિયા પણ બોધક્રિયારૂપ જ માનવી પડશે, અન્યથા તેના આધારે અર્થનું ગ્રહણ શી રીતે સંભવે ?) સાર ઃ તેથી જ્ઞાનને સ્વસંવિદિત ન માનવું જોઈએ અને એટલે તેની પ્રત્યક્ષતા જ સિદ્ધ થશે,
વિવરમ્
.. भिन्नेन वस्तुना भिन्नस्य वस्तुनोऽतिशय: क्रियते, मेरुमकराकरयोरपि परस्परमतिशयकरणप्रसङ्गात् । तस्मादभिन्नमेव ज्ञानमात्मनोऽतिशयाधानायालमिति स्थितम् ।।
....................
૨. “મિતિ' તિ વ-પાd: I ૨. પૂર્વમુદ્રિતે તુ ‘શયનં' તિ પઢ:, માત્ર 1 N-Jતપાટ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org