SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०४२ (१८८) एतदप्यसत्, प्रायो दत्तोत्तरत्वात् । तथाहि-नीलादेरेकानेकविचाराक्षमत्वमसिद्धम्, जात्यन्तरत्वेनैकानेकात्मकत्वात् तथापरिणतिस्वभावत्वादित्युक्तप्रायम्, । इत्थं कथं तदतत्त्वमिति ? (१८९) 'अतो न तावद् विज्ञानस्य व्यतिरिक्तं परमार्थतो વ્યા છે द्वयेति विभाव्यते इत्यादि । एवं पराभिप्रायमाशङ्कयाह-एतदप्यसत् । कुत इत्याह-प्रायो दत्तोत्तरत्वात् तेन तेन प्रकारेण । तथाहि-नीलादेः वस्तुनः एकानेकविचाराक्षमत्वमसिद्धम् । कथमित्याह-जात्यन्तरत्वेन एकानेकेषां एकानेकात्मकत्वान्नीलादेः । एतदेवाह-तथापरिणतिस्वभावत्वादण्वादीनामित्याद्युक्तप्रायं-प्रायेणोक्तं अवयविनिरूपणायाम् । इत्थं कथं तत्नीलादि अतत्त्वम्-अवस्तु ? नैवावस्तु इत्यर्थः । अतः-अस्मात् कारणात् न तावद् विज्ञानस्य व्यतिरिक्तं परमार्थतो ग्राह्यमस्तीति एतत् पूर्वपक्षोक्तमयुक्तम् । कुत इत्याह-तस्यैव-एका - અનેકાંતરશ્મિ . વાસ્તવિક બને...) એટલે જ સંવિદ્જ્ઞાન અયરૂપ =આકારદ્રયથી રહિત) છે એવું અમે કહીએ છીએ.” સાર ઃ આમ, અદ્વયજ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ જણાવવાથી જ્ઞાનાદ્વૈતવાદ જ તથ્ય જણાય છે. એટલે બાહ્યાર્થ માનવાની કોઈ જરૂર નથી. (હવે ગ્રંથકારશ્રી, બૌદ્ધના ઉપરોક્ત મંતવ્યનો મૂલ પાયો જ તથ્યવિહીન સાબિત કરશે...) બૌદ્ધમંતવ્યનો નિરાસ - (૧૮૮) ઉત્તરપક્ષઃ (સ્યાદ્વાદીઃ) તમારું કથન પણ અસત્ છે, કારણ કે તેનો ઉત્તર અમે તે તે પ્રકારે પ્રાય: આપી જ દીધો છે. તે આ પ્રમાણે – તમે કહો છો કે – “નીલાદિ વસ્તુઓ, એક છે કે અનેક ? . એવા વિચારોથી ઘટતી નથી” - તે વાત સિદ્ધ નથી. કારણ કે તે નીલાદિ એકાંત એકરૂપ કે અનેકરૂપ નથી, પણ એકાનેકરૂપે (પરસ્પર અનુવિદ્ધ એકાનેકરૂપે) અલગ જ જાતિરૂપ છે. આવા એકાનેકરૂપ નીલાદિનું અસ્તિત્વ હોવામાં કોઈ અસિદ્ધિ નથી. ભાવનાઃ તે પરમાણુઓ જ તે રૂપે (=સમૂહરૂપે) પરિણમવાના સ્વભાવવાળા છે. એટલે તે અનેક પરમાણુઓ અવયવીરૂપે એક બને એમાં કોઈ ક્ષતિ નથી. આ બધી વાતો, પ્રાય: કરીને અમે અવયવીનિરૂપણ વખતે કરી જ છે. આવું હોય, તો તે નીલાદિને અવસ્તુરૂપ શી રીતે કહેવાય? તે અવસ્તુ નથી જ - વસ્તુરૂપ જ છે... (૧૮૯) અને એટલે પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે - જ્ઞાનથી જુદો પરમાર્થથી કોઈ જ ગ્રાહ્ય १. 'विभाव्यते नीतेत्यादि' इति ड-पाठः । २. पूर्वमुद्रिते 'निरूपणायाः' इत्यशुद्धपाठः, D-प्रतानुसारेणात्र शुद्धिः । રૂ. ૨૦૩૨તમે પૃષ્ઠ 7 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy