________________
१०९३
अनेकान्तजयपताका
(પગ્નમ:
परिणामेन अग्निनिर्भासस्य हेतुरित्येवमनुमानात् ।
__ (२४५) एवं चार्थक्रियार्थिनोऽपि प्रवृत्तिरविरुद्धा, प्रतिबन्धकाभावे दाहपाकादिनि सहेतुरग्निनिर्भासो भविष्यति अत्र इत्येवमभिप्रायस्य प्रवृत्तेरिति । (२४६)
- વ્યારહ્યા છે .... निर्भासस्य कारणभूतो विज्ञानसन्तान उत्तरोत्तरक्षणपरिणामेनाग्निनिर्भासस्य हेतुरित्येवमनुमानात्, कारणधर्मानुमानादित्यर्थः ॥
एवं चेत्यादि । एवं च-कारणधर्मानुमानत एव अर्थक्रियार्थिनोऽपि-पुरुषस्य प्रवृत्तिरविरुद्धा । कथमित्याह-प्रतिबन्धकाभावे दाहपाकादिनिर्भासहेतुः अग्निनि सो भविष्य
· અનેકાંતરશ્મિ .... હવે જ્યારે વિવક્ષિત વિજ્ઞાનનું અનુમાન થાય, ત્યારે તેના ધર્મનું પણ અનુમાન થાય... “ભવિષ્યમાં પરંપરાએ અગ્નિપ્રતિભાસને ઉત્પન્ન કરવું એ પણ વિવક્ષિતવિજ્ઞાનનો ધર્મ (=સ્વભાવ) છે. એટલે કારણનાં અનુમાન સાથે એ કારણધર્મનું અનુમાન પણ થઈ જ જાય અને ફલતઃ તો ભવિષ્યમાં અગ્નિપ્રતિભાસ ઉત્પન્ન થવાનો છે – એવું પણ અનુમાન થવાનું જ.
એટલે ધૂમનિર્ભાસ, અનગ્નિનિભેંસનું અનુમાન કરે, ત્યારે સાથે અગ્નિનિર્માસનું પણ અનુમાન થઈ જાય. તેથી અમારા મતે લોકપ્રસિદ્ધ જ્ઞાપકવ્યવસ્થા અસંગત નથી.
સારાંશ-ભાવ: ધૂમનિર્માસ, પોતાનાં કારણભૂત વિજ્ઞાનસંતાનનું અનુમાન કરે છે અને સાથે વિજ્ઞાનસંતાનના ધર્મનું પણ અનુમાન થાય છે... અર્થાત્ વિજ્ઞાનસંતાન, ઉત્તરોત્તર ક્ષણપરંપરાએ અગ્નિનિર્માસનું કારણ છે. એટલે પરંપરાએ તે અગ્નિનિર્માસને ઉત્પન્ન કરે છે, એનું પણ અનુમાન થાય છે... તો એનો મતલબ એ થયો કે, ભવિષ્યમાં અગ્નિનિર્માસ ઉત્પન્ન થવાનો છે – એવું અનુમાન પણ થઈ જ ગયું. આમ, ધૂમનિર્ભાસથી અગ્નિનિભેંસનું અનુમાન, જ્ઞાનાદ્વૈતમને પણ નિબંધ ઘટે છે.
(૨૪૫) (વં ર...) અને વળી, કારણધર્મના અનુમાનથી જ, અર્થક્રિયાના અર્થી પુરુષની, પ્રવૃત્તિ પણ અવિરુદ્ધપણે થઈ શકશે. કારણ કે તે પુરુષ, એવું વિચારશે કે, “આ અનુમિત થતો અગ્નિનિર્માસ, પ્રતિબંધક નહીં હોય, તો દાહ-પાકાદિનિર્માણનું કારણ થશે, અર્થાત્ દાહ-પાકાદિ નિર્માસને ઉત્પન્ન કરશે” – એવું વિચારી, તે ત્યાં અગ્નિ માટે પણ નિબંધ પ્રવૃત્તિ કરશે. ભાવાર્થ: ઉપર કહ્યા મુજબ, “ધૂમનિર્માસથી અગ્નિનિર્માસનું અનુમાન થાય છે. હવે
વિવરણમ્ . 139. कारणधर्मानुमानादिति । धूमप्रतिभासस्य य: कारणभूत: प्राच्यविज्ञानसन्तानस्तस्यायं धर्मो यदुत सन्तानपरिणामेन पावकप्रतिभासं जनयिष्यतीति, तत: कारणधर्मस्यानुमानं कारणधर्मानुमानं तस्मात् ।।
૨. ‘મનન' તિ ઘ-પાઠ:
૨. પૂર્વમુદ્રિતે “ધૂમો' રૂત્યશુદ્ધપાઠ:, અa N-પ્રતાનુસાળ શુદ્ધિઃ કૃતા !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org