SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ધal૨:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०९४ अत्रोच्यते-यत्किञ्चिदेतत्, उपपत्तिविरोधात्, लिङ्गभूतधूमनिर्भासस्य अनग्निनिर्भासान्तरादप्युत्पत्तौ अग्निनिर्भासजन्यत्वनियमाभावात्, अग्निनिर्भासजन्यस्वभावस्य सकृदप्यन्यतोऽभावात्, भावे तत्स्वभावत्वहानिः ॥ વ્યારહ્યા . त्यत्र इत्येवमभिप्रायस्य-प्रमातुः प्रवृत्तेरिति । एतदाशङ्कयाह-अत्रोच्यते-यत्किञ्चिदेतत्असारमनन्तरोक्तम् । कुत इत्याह-उपपत्तिविरोधात् । एनमेवाह लिङ्ग-भूतेत्यादिना । लिङ्गभूतधूमनिर्भासस्य अनग्निनिर्भासान्तरादप्युत्पत्तौ सत्याम् । किमित्याह-अग्निनिर्भासजन्यत्वनियमाभावात् । अभावश्च अग्निनिर्भासजन्यस्वभावस्य धूमनिर्भासस्य सकृदपि-एकमपि वारं अन्यतः-प्रतिभासान्तरात् अभावात् । भावेऽन्यतः किमित्याह-तत्स्वभावत्वहानिः અનેકાંતરશ્મિ . અગ્નિનિર્માસનાં અનુમાન સાથે તેના ધર્મનું પણ અનુમાન થાય, એટલે અગ્નિનિર્માસના અનુમાન વખતે “આ અગ્નિનિર્માસ, પ્રતિબંધક નહીં હોય તો અવશ્ય પરંપરાએ દાહ-પાકાદિનિર્માસને ઉત્પન્ન કરશે” – આમ તેના ધર્મનું પણ અનુમાન થશે અને ફલતઃ તો દાહ-પાકાદિનિર્માસનું અનુમાન પણ થઈ જ જશે... એટલે જે પ્રમાતા દાહ-પાકાદિનો અર્થ છે, તેની તેવા અનુમાનથી અવિરુદ્ધપણે પ્રવૃત્તિ થઈ જશે... આમ, અમારા મતે, સર્વ જ્ઞાપકવ્યવસ્થા યથાર્થપણે ઘટી જાય છે. એટલે જ્ઞાનાદ્વૈત માનવામાં કોઈ દોષનો અવકાશ નથી. (આ પ્રમાણે જ્ઞાનાદ્વૈતવાદીએ પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજૂ કર્યો. હવે ગ્રંથકારશ્રી સચોટ તર્કો આપી તેનું ઉમૂલન કરે છે. તે આ પ્રમાણે ) * યોગાચારનાં મંતવ્યની નિસારતા (૨૪૬) ઉત્તરપક્ષ (સ્યાદ્વાદી:) તમારું ઉપરોક્ત બધું કથન સારવિહોણું છે. કારણ કે તેમાં યુક્તિઓનો વિરોધ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ધૂમનિર્માસ તે લિંગભૂત છે. હવે તે જો અગ્નિનિર્માસ સિવાય બીજા કોઈ અનગ્નિનિર્માસથી પણ ઉત્પન્ન થાય, તો તેનો અગ્નિનિર્માસથી જ ઉત્પન્ન થવાનો – જે ર્નિયમ છે, તે નહીં રહે. તેનું કારણ એ કે, જો ધૂમનિર્ભાસ અગ્નિનિર્માસથી ઉત્પન્ન થવાનાં સ્વભાવવાળો હોય, તો તે એક પણ વાર, બીજા કોઈ પ્રતિભાસથી ઉત્પન્ન થાય નહીં. (તો જ તેનો અગ્નિનિર્માસથી જ જ લોકમાં ધૂમ અગ્નિથી જ ઉત્પન્ન થતો દેખાય છે. એટલે જ્ઞાનાદ્વૈતમને પણ તેવો નિયમ માનવો જ રહ્યો કે, ધૂમનિર્ભસ અગ્નિનિર્માસથી જ ઉત્પન્ન થાય છે, પણ તમારી ઉપરોક્ત વાતોથી તે નિયમ રહે નહીં, એવું ગ્રંથકારશ્રી, આગળ જણાવે છે... १. 'भावहानिः' इति ग-पाठः। २. पूर्वमुद्रिते 'निर्भासस्य जन्यत्वनियमाभावात्' इत्यशुद्धपाठः, अत्र D-प्रतानुसारेण તા શુદ્ધિ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy