________________
अनेकान्तजयपताका
(૫૪મ:
(२४७) एवं च शक्रमोऽपि तद्भावाविरोधः, तस्यानग्निनिर्भासवदनग्नेरपि धूमजननस्वभावत्वात् । अनग्नि सोऽग्निनिर्भासजननसमर्थ इति चेत्, न, ततो धूम
જ વ્યારા .. अग्निनिर्भासजन्यस्वभावत्वहानिः प्रस्तुतधूमनिर्भासस्य ।।
एवं च कृत्वा शक्रमूर्नोऽपि सकाशात् प्रतिभासरूपात् तद्भावाविरोधः-धूमप्रतिभासभावाविरोधः । कुत इत्याह-तस्य-शक्रमूर्धोऽनग्निनिर्भासवदिति निदर्शनम्, अनग्नेरपि धूमजननस्वभावत्वादिति । अनग्निनिर्भासोऽधिकृतः अग्निनिर्भासजननसमर्थः । इति
- અનેકાંતરશ્મિ છે ઉત્પન્ન થવાનો સ્વભાવ યથાર્થપણે ઘટે...) હવે તમારા પૂર્વપક્ષમાં કહ્યા પ્રમાણે, જો અનગ્નિનિર્ભાસથી પણ ધૂમનિર્માસની ઉત્પત્તિ માનવામાં આવે, તો તેના અગ્નિનિર્માસથી જ જન્ય હોવાના સ્વભાવની હાનિ થઈ જશે. (આશય એ કે, તે અનગ્નિનિર્માસથી પણ ઉત્પન્ન થાય છે. એટલે અગ્નિનિર્માસથી જ ઉત્પન્ન થવાનું તેનું જે નિયમન છે, તે હવે નહીં રહે.)
- વભીકપ્રતિભાસથી ધૂમપ્રતિભાસનું આપાદાન - (૨૪૭) બીજી વાત, ઉપરોક્ત કથન પ્રમાણે તો હવે, વાલ્મીકથી (=રાફડાથી) પણ ધૂમપ્રતિભાસની ઉત્પત્તિ અવિરુદ્ધ થશે. (વલ્મીકપ્રતિભાસથી એવો ધૂમપ્રતિભાસ ઉત્પન્ન નથી થતો કે જે અગ્નિપ્રતિભાસનો અનુમાપક બને. પણ તમારા કથન પ્રમાણે, તેનાથી પણ ધૂમપ્રતિભાસ ઉત્પન્ન થશે જ.)
તેનું કારણ એ કે, અનુમાનપ્રયોગ વખતે, જેમ પૂર્વભાવી અનગ્નિપ્રતિભાસથી ધૂમપ્રતિભાસ ઉત્પન્ન થયો, એવું તમે માનો છો, તેમ વલ્મીકપ્રતિભાસથી પણ ધૂમપ્રતિભાસની ઉત્પત્તિ માનવી પડશે, કારણ કે વલ્મીકપ્રતિભાસ પણ અનગ્નિપ્રતિભાસરૂપ જ છે (એટલે તેનાથી પણ ઉત્પત્તિ થાય જ.)
સાર એ કે, અનગ્નિપ્રતિભાસમાં (=અગ્નિપ્રતિભાસથી વિલક્ષણ વલ્મીકપ્રતિભાસમાં) પણ ધૂમજનનસ્વભાવ હોવાથી, અનગ્નિપ્રતિભાસની જેમ (અનગ્નિપ્રતિભાસરૂપ) વલ્મીકપ્રતિભાસથી
- વિવરમ્ ... 140. શમૂર્તોડવતિ | વન્માત્ |
141. अनग्निनिर्भासवदिति निदर्शनमिति । यथाहि प्रयोगकाले प्राच्यात् अनग्निरुपात् प्रतिभासाद् धूमप्रतिभास: समजनि, एवं शक्रमूोऽपि भवतु, तस्याप्यनग्नित्वात् ।। 142. ૩નનેરપતિ | મન ને રવિ-
પવિત્નક્ષસ્થાપિ સત: શમૂર્ખ //
૨. ‘ત દ્રાવનિરોધ:' રૂતિ -પતિ:. ૨. પૂર્વમુદ્રિત ‘પ્રસ્તુતધર્મનિસર્ણ' ત્યશુદ્ધપાઠ:, અa D-પ્રતાનુસાર, शुद्धिः कृता। ३. पूर्वमुद्रिते 'प्रतिभासाद्-धूमप्रतिभासाद्' इत्यशुद्धपाठः, अत्र N-प्रतानुसारेण शुद्धिः कृता ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org