________________
( ૩ ). આ અધિકારમાં કયા પદાર્થો મહત્ત્વપૂર્ણ છે? તેનો ઉલ્લેખ અમે રસાસ્વાદ' નામના એક સ્વતંત્ર નિબંધમાં કર્યો છે.. જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ..
અનેકાંતજયપતાકામાં જે બાહ્યાર્થસિદ્ધિ અધિકાર છે, તેને જ સંલગ્ન અને પ્રાયઃ સરખા તર્કોને રજૂ કરતો ધર્મસંગ્રહણી ગ્રંથનો પણ બાહ્યાર્થસિદ્ધિ-અધિકાર છે. એટલે તેનો પણ અહીં પરિશિષ્ટ તરીકે ઉપન્યાસ કરાયો છે, તુલનાત્મક અભ્યાસુઓ તેનું પણ અવલોકન કરી શકે..
ગુરુભગવંત - સંશોધક – સહવર્તી – સહાયકોની કૃપાથી, આ અધિકાર પરનું ગુજરાતી વિવેચન તૈયાર થયું છે.. અજ્ઞાનવશાત્ મારાથી જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈપણ લખાયું હોય, તો તેનું સહૃદય મિચ્છા મિ દુક્કડમ્ ..
રૂતિ શમ્ |
િવિવેચક સીટ
પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રગુણરજ-મરસૂરિચરણલવ
મુનિ યશરાવિજય
प्रत्यक्षद्वयदीप्तनेत्रयुगलस्तर्कस्फुरत्केसर:, शाब्दव्यात्तकरालवक्त्रकुहरः सद्धेतुशुञ्जारवः । प्रक्रीडन्नयकानने स्मृतिनखश्रेणीशिखाभीषण:, संज्ञावालधिबन्धुरो विजयते स्याद्वादपश्चाननः ।।
- સ્યાદ્વા૨cછાવરો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org