SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ ). આ અધિકારમાં કયા પદાર્થો મહત્ત્વપૂર્ણ છે? તેનો ઉલ્લેખ અમે રસાસ્વાદ' નામના એક સ્વતંત્ર નિબંધમાં કર્યો છે.. જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ.. અનેકાંતજયપતાકામાં જે બાહ્યાર્થસિદ્ધિ અધિકાર છે, તેને જ સંલગ્ન અને પ્રાયઃ સરખા તર્કોને રજૂ કરતો ધર્મસંગ્રહણી ગ્રંથનો પણ બાહ્યાર્થસિદ્ધિ-અધિકાર છે. એટલે તેનો પણ અહીં પરિશિષ્ટ તરીકે ઉપન્યાસ કરાયો છે, તુલનાત્મક અભ્યાસુઓ તેનું પણ અવલોકન કરી શકે.. ગુરુભગવંત - સંશોધક – સહવર્તી – સહાયકોની કૃપાથી, આ અધિકાર પરનું ગુજરાતી વિવેચન તૈયાર થયું છે.. અજ્ઞાનવશાત્ મારાથી જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈપણ લખાયું હોય, તો તેનું સહૃદય મિચ્છા મિ દુક્કડમ્ .. રૂતિ શમ્ | િવિવેચક સીટ પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રગુણરજ-મરસૂરિચરણલવ મુનિ યશરાવિજય प्रत्यक्षद्वयदीप्तनेत्रयुगलस्तर्कस्फुरत्केसर:, शाब्दव्यात्तकरालवक्त्रकुहरः सद्धेतुशुञ्जारवः । प्रक्रीडन्नयकानने स्मृतिनखश्रेणीशिखाभीषण:, संज्ञावालधिबन्धुरो विजयते स्याद्वादपश्चाननः ।। - સ્યાદ્વા૨cછાવરો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy