SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) અનેsidજયપતા પંથમ અધિs - બાહ્યાર્થસિદ્ધિ ? સુંદર પદાર્થ-રસાસ્વાદ... – બાહ્ય કોઈ પદાર્થ જ નથી, તેની સાબિતી માટે યોગાચારે મૂકેલા તર્કો... (પૃ. ૮૫૫) – પરમાણુઓનું અસ્તિત્વ છે અને તેની પ્રતીતિ પણ થાય છે જ, તે વાતની સતર્ક સાબિતી... (પૃ. ૮૭૭). – દુષ્ટ જ્ઞાન - ભ્રાન્ત જ્ઞાન પણ થાય તો વસ્તુના બળે જ!... (પૃ. ૮૭૯). > પરમાણુઓનો પૂળાકાર પણ હોઈ શકે છે, સ્કંધરૂપે ને તથાવિધ સંવેદનથી ગ્રાહ્યરૂપે !.. (પૃ. ૮૮૦) > પરમાણુની સાધારણ-અસાધારણરૂપે પ્રતીતિ કોને કેવી રીતે થાય? તેની બે ઉદાહરણોથી સમજૂતી... (પૃ. ૮૮૩) – એક જ પરમાણુ અપેક્ષાભેદે સાવયવ-નિરવયવ... (પૃ. ૮૯૫). > મૂર્તિ હોવાને કારણે પરમાણુ સરૂપી છે, એ વાતની સાબિતી... (પૃ. ૮૯૭) > પરમાણુઓનું એકરૂપે પરિણમવા રૂપે નિરંતર અવસ્થાન એ જ દ્રવ્ય છે, તેની સિદ્ધિ... (પૃ. ૯૧૦) – -બાદર કોને કહેવાય? તેની સુસ્પષ્ટ વ્યાખ્યા... (પૃ. ૯૧૧) -> સૂક્ષ્મ પણ પરમાણુઓ સમુદિત-અવસ્થામાં બાદર બને છે, એ વિશેનું સુવિશદ નિરૂપણ... (પૃ. ૯૧૧) – કોઈપણ એક પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ ત્રણરૂપ ન જ હોઈ શકે, એવો એકાંતવાદીનો પૂર્વપક્ષ... (પૃ. ૯૧૪) > દરેક વસ્તુ ઉત્પાદાદિત્રયાત્મક છે, એ વાતની સતર્ક સાબિતી... (પૃ. ૯૧૬) – ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ ત્રણેની સુવિશદ વ્યાખ્યાઓ અને તેઓની પરસ્પર સંવલિતતા... (. ૯૨૧) > કથંચિ, ઉત્પાદ તે વ્યયસ્વભાવી અને વ્યય તે ઉત્પાદસ્વભાવી છે... (પૃ. ૯૨૧) -ઉત્પાદાદિ ત્રણ સ્વરૂપ માન્યા વિના પદાર્થનું અસ્તિત્વ જ ન રહે... (પૃ. ૯૨૬) > ચંદન અને તેની સુગંધ - બંને અપેક્ષાએ જુદા છે, એ વાતની સાબિતી... (પૃ. ૯૪૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy