________________
(૫)
– જૈનમતમાન્ય અવયવીનું સ્વરૂપ... (પૃ. ૯૪૫) – દેશ-કાળ-સ્વભાવ-અદેખ વગેરે સહકારીના યોગે સૂક્ષ્મ પણ પરમાણુઓ સ્થૂળરૂપ બને...
(પૃ. ૯૪૯) > અર્થગ્રહણપરિણામ એ જ વિજ્ઞાનનો પોતાનો આકાર છે, તેની સાબિતી... (પૃ. ૯૫૪) > બ્રાન્તજ્ઞાન કોને કહેવાય? ને અબ્રાન્તજ્ઞાન કોને કહેવાય? તેની ભેદરેખા... (પૃ. ૯૫૮) – સ્યાદ્વાદમતે બ્રાન્ત-અબ્રાન્ત જ્ઞાનની વ્યવસ્થા નિબંધ છે... (પૃ. ૯૬૧) > સ્વસ્વરૂપસંવેદક જ્ઞાન દ્વારા જ્ઞતિરૂપે બાહ્યર્થના બોધની સંગતિ... (પૃ. ૯૬૪) > અર્થના નિરાસમાં પ્રત્યક્ષવિરોધાદિ પુષ્કળ દોષો... (પૃ. ૯૭૭) > જડ ઇન્દ્રિય દ્વારા પણ અર્થનું પ્રત્યક્ષ કેમ? તેની પાછળના રહસ્યનું નિરૂપણ... (પૃ. ૯૯૭) – કર્તા-કર્મ બંને એકબીજાને સાપેક્ષ છે અને તેથી એકનો વિકાર થયે બીજાનો પણ વિકાર
થાય જ... (પૃ. ૧૭૮૨) – કથંચિત્ અભિન્ન વસ્તુ જ બીજા પર ઉપકાર કરવા સમર્થ બને... (પૃ. ૧૦૦૪) – પદાર્થના પ્રત્યક્ષની સાથે જ્ઞાનનું પોતાનું પ્રત્યક્ષ પણ થાય છે જ... (પૃ. ૧૦૦૬) -> જ્ઞાનના સ્વપ્રકાશકતાની અનેક યુક્તિઓથી સિદ્ધિ... (પૃ.૧૦૦૭) – પદાર્થનું અસ્તિત્વ માનવામાં જ જુદા જુદા વિજ્ઞાનોની સંગતિ થઈ શકે... (પૃ. ૧૦૨૦) -> સ્વપ્નજ્ઞાન-જાગૃતજ્ઞાન વગેરે જુદા જુદા જ્ઞાનથી પણ બાહ્યર્થ જ સિદ્ધ થાય... (પૃ. ૧૦૨૨) – સ્વપ્નજ્ઞાન કોને કહેવાય ? તેનું સુવિશદ નિરૂપણ... (પૃ. ૧૦૨૩) – જે લોકો જ્ઞાનાદ્વૈતને માને છે, તે લોકોના મતે ભ્રાંતિ પણ અસંગત ઠરે છે... (પૃ. ૧૦૪૭) – અકર્મક પણ આલોક ધાતુ એકાંતે અકર્મક નથી, તે પણ કોઈક અપેક્ષાએ સકર્મક જ છે...
(પૃ. ૧૦૬૦). – શાબ્દિકમતે ધાતુઓને અકર્મક માનવાનું તાત્પર્ય શું? તેના રહસ્યનો ખુલાસો...
(પૃ. ૧૦૬૧) > માત્ર કસાધક પ્રયોગમાં નહીં, ભાવપ્રયોગમાં પણ ‘કર્મ હોઈ શકે છે... (પૃ. ૧૦૬૧) – ખોટો કદાગ્રહ, વિદ્વાનોને પણ વિચાર્યા વિનાના કથન માટે મજબૂર કરે છે... (પૃ. ૧૦૭૫) – યોગાચાર-જ્ઞાનાતમકે કારક-જ્ઞાપકવ્યવસ્થા અસંગત કરે છે, તેની યુક્તિશઃ સાબિતી.... ' (પૃ. ૧૦૭૫) – અસત્ વસ્તુથી કદી લોકપ્રતીતિ ન થાય... (પૃ. ૧૦૮૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org