SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ fધal:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८८४ स्यादेतन्न तेषामकात्स्येन सत्तेति । सत्यमेवमेतत् । यद्येवं कथमर्वाग्दशा न तथैव ग्रहः ? प्रतिबन्धकदोषात् । कथमेतदवगम्यत इति वाच्यम्, ज्ञानविशेषदर्शनात्।(३१)कीदृशः पुनर्ज्ञानविशेषः ? तद्गतधर्मगोचरः । तथाहि-श्लेष्ममिश्रीकृतसर्षपयष्टौ दूरासन्न જ ચાહ્ય परमाणूनामकात्स्न्येन सत्तेति । एतदाशङ्कयाह-सत्यमेवमेतत्, नैव तेषामकात्स्येंन सत्तेति । पराभिप्रायमाह यद्येवमित्यादिना । यद्येवं-न तेषामकात्स्न्येन सत्ता, ततः कथमर्वाग्दृशाछद्मस्थेन प्रमात्रा न तथैव, यथा तत्सत्ता कात्स्येनेत्यर्थः, ग्रहः-परिच्छेदः ? एतदाशङ्कयाहप्रतिबन्धकदोषात्-कर्मापराधेन न तथाग्रहः । कथमित्यादि । कथमेतदवगम्यते यदुत प्रतिबन्धकदोषान्न तथाग्रह इति वाच्यम् । एतदाशङ्कयाह-ज्ञानविशेषदर्शनात्, प्रक्रमादणुष्वेव ज्ञानभेददर्शनादेतदवगम्यते यदुत प्रतिबन्धकदोषान्न तथाग्रह इति । कीदृशः पुनर्ज्ञानविशेष इति पृष्टः सन्नाह-तद्गतधर्मगोचरः, प्रक्रमादणुगतधर्मविषयः । एतद्भावनायैवाह-तथाही - અનેકાંતરશ્મિ . સંપૂર્ણપણે જ રહે છે ને ?) સ્યાદ્વાદીઃ હા, એકદમ સાચી વાત છે, તે પરમાણુઓની સંપૂર્ણરૂપે સત્તા નથી જ, પરંતુ સંપૂર્ણરૂપે જ છે. બૌદ્ધ : જો એવું હોય – અર્થાત્ જો અસંપૂર્ણરૂપે નહીં, પણ સંપૂર્ણરૂપે જ પરમાણુઓની સત્તા હોય - તો આપણા જેવા છદ્મસ્થ પ્રમાતાને, તે પરમાણુઓનો (અસંપૂર્ણ માત્ર સાધારણાકારે જ કેમ બોધ થાય છે?) સત્તા પ્રમાણે સંપૂર્ણરૂપે બોધ કેમ થતો નથી? સ્યાદ્વાદી : જુઓ ભાઈ ! આપણા જ્ઞાન પર કર્મનામનું આવરણ છે અને આ આવરણરૂપ પ્રતિબંધક દોષના કારણે જ, આપણને સંપૂર્ણપણે તે પરમાણુઓનો બોધ થતો નથી. બૌદ્ધ પણ પ્રતિબંધકના કારણે જ આપણને સંપૂર્ણ બોધ નથી થતો, એવું શી રીતે જણાય ? સ્યાદાદીઃ જુઓ, પરમાણુઓ વિશે જુદા જુદા પ્રકારનાં જ્ઞાન થાય છે. અહીં વસ્તુ તો સરખી છે, તો પછી તેવા જ્ઞાનવિશેષો કેમ થાય છે? એટલે માનવું જ રહ્યું કે, પ્રતિબંધકના કારણે જ આપણને જુદા જુદા જ્ઞાનવિશેષો થાય છે. (તેથી પરમાણુઓનો અસંપૂર્ણ બોધ પણ પ્રતિબંધકના કારણે થાય એમાં કોઈ બાધ નથી...) (૩૧) પ્રશ્ન : પરમાણુઓ વિશે જ્ઞાનવિશેષ કેવો હોય ? અર્થાત્ જુદા જુદા કેવા પ્રકારનાં જ્ઞાનવિશેષો થાય? એ જરા બતાવશો? ઉત્તર : પરમાણુઓમાં રહેલા ધર્મોને લઈને જ તે જ્ઞાનવિશેષો થાય છે. તે આ પ્રમાણે ન (ગ્રંથકારશ્રી પ્રસ્તુત વાતને સમજાવવા એક દૃષ્ટાંત બતાવવા જઈ રહ્યા છે.) છુટા છુટા સરસવના ૨. ‘શાં ' તિ -પાd: I ૨. ‘ાધન તથા પ્રદ:' તિ ૩-પાઠ: રૂ. ‘થમેવં જગ્યતે' કૃતિ રુપાd: I ૪. ‘નાતદ્રવ ખ્યતે' રૂતિ ટુ-પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy