________________
૮૮૯
Aજ
अनेकान्तजयपताका
(પશ્ચમ: ध्यामललोचनानां न न प्रतिभासभेदः । न चासौ न तन्निमित्तः । न च न निमित्तान्तरापेक्षः । न न सम्यग्रूप इति परिभावनीयम् । अतः प्रतिबन्धकापगमानुरूपा तत्प्रतिपत्तिरनवद्या
... ચીહ્યા છે ...... त्यादि। तथाहीत्युपप्रदर्शने । श्लेष्ममिश्रीकृतसर्षपयष्टौ विषयभूतायां किमित्याह-दूरासन्नध्यामलामललोचनानां-प्रमातॄणां न न प्रतिभासभेदः । “द्वौ प्रतिषेधौ प्रकृतमर्थं गमयतः" इति कृत्वा, किन्तु प्रतिभासभेद एव । न चेत्यादि । न च असौ-प्रतिभासभेदो न तन्निमित्तः-नाधिकृतसर्षपादिनिमित्तः, किन्तु तन्निमित्त एव । न चेत्यादि । न च न निमित्तान्तरापेक्षः, अध्यामलत्वादिनिबन्धनमलादिभावात् निमित्तान्तरसापेक्ष एव । न नेत्यादि । न न सम्यग्रूपः प्रतिभासभेदः, किन्तु सम्यग्रूप एव इति परिभावनीयम् । निगमयन्नाह-अत इत्यादि । अतः प्रतिबन्धकापगमानुरूपा चित्रत्वात् तज्ज्ञानावरणीयादेः तत्प्रतिपत्तिः, प्रक्रमात् परमाणुप्रतिपत्तिः, अनवद्या च आलम्बनभावेनार्वाग्दृशोऽपीति । सर्षपयष्टौ सर्षपाः परमाणुकल्पा:
- અનેકાંતરશ્મિ .... દાણાઓને, શ્લેખ જેવા કોઈ સ્નિગ્ધ પદાર્થથી પરસ્પર ચોંટાડીને, એક લાકડી બનાવવામાં આવે.
હવે આ સરસવની બનેલી લાકડી વિશે, જુદા જુદા પ્રમાતાને જુદી જુદી રીતે બોધ થાય છે. તે આ પ્રમાણે કે (૧) દૂર ઉભેલા, ધ્યામલ-રોગગ્રસિત આંખવાળાને, તેનો લાકડીરૂપે બોધ થાય છે, અને (૨) નજીક રહેલ, નિર્મલ નેત્રવાળા વ્યક્તિને તેનો લાકડીરૂપે પણ બોધ થાય છે અને સરસવરૂપે પણ બોધ થાય છે – આમ એક જ વસ્તુ વિશે જુદો જુદો પ્રતિભાસ થવો સંગત જ છે...
(૧) વસ્તુનિમિત્તકતા – ઉપરોક્ત પ્રતિભાસભેદ વસ્તુનિમિત્તક નથી, એવું નથી... અર્થાત્ સર્ષાયષ્ટિરૂપ વસ્તુનિમિત્તક જ છે..
(૨) નિમિત્તાંતરસાપેક્ષતા - તે પ્રતિભાસભેદ વસ્તુ સિવાય બીજા કોઈ નિમિત્તની અપેક્ષા રાખતો નથી, એવું નથી... અર્થાત્ વસ્તુ સિવાય ધ્યામલરોગ/નિર્મલતાદિ બીજા નિમિત્તોની પણ અપેક્ષા રાખે છે જ...
(૨) સમ્યગુરૂપતા - તે પ્રતિભાસભેદ સમ્યગ યથાર્થરૂપ નથી, એવું નથી... અર્થાત્ યથાર્થ જ છે... એમ વિચારવું..
ઉપનય : (૧) સર્ષપ=અસાધારણ પરમાણુઓ, (૨) યષ્ટિ=સાધારણરૂપ પરમાણુઓ, (૩) ધ્યામલ=જ્ઞાનાવરણીયાદિ કર્મ, (૪) નિર્મલનેત્રવાળા વ્યક્તિ=સર્વજ્ઞપુરુષો, (૫) ધ્યામલરોગવાળી વ્યક્તિ છદ્મસ્થ પ્રમાતા...
આવી હકીકત છે, માટે (૧. વસ્તુનિમિત્તકતા) પરમાણુરૂપ વસ્તુને લઈને, (૨. નિમિત્તાન્તરસાપેક્ષતા) જ્ઞાનાવરણીયાદિ કર્મોનું આવરણ વિચિત્ર હોવાથી, જેમ જેમ પ્રતિબંધકરૂપ આવરણ દૂર થાય, તેમ તેમ તે પરમાણુની પ્રતીતિ થાય છે (૩. સમ્યગુરૂપતા) અને આ પ્રતીતિ પરમાણુરૂપ વિષયને
૨. “નિમિત્તાન્તરપેક્ષ ' ત
પાટિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org