________________
८८३ अनेकान्तजयपताका
(૫૪મ: (३०) यच्चोक्तम्-'न च योगिग्राह्या इति न्याय्यं वचः, प्रमाणाभावात्' इत्यादि तदप्ययुक्तम्, तेषां साधारणासाधारणरूपत्वात् कात्स्येन निरावरणज्ञानैरेव ग्रहणात् ।
-
ચારણ્ય स्थितम् । इहैवाभ्युच्चयमाह-तद्भावोऽपि-बुद्धबोधभेदभावोऽपि न तत्त्वतः-परमार्थेन तदतिरिक्तवस्तुव्यतिरेकेण-बोधातिरिक्तवस्तुव्यतिरेकेण देशाद्यभावेनेति वक्ष्याम उपरिष्टात् ॥
यच्चोक्तं पूर्वपक्षग्रन्थ एव-'न च योगिग्राह्या इति न्याय्यं वचः, प्रमाणाभावात्' इत्यादि तदप्ययुक्तम् । कुत इत्याह-तेषां, प्रक्रमात् परमाणूनां, साधारणासाधारणरूपत्वात् । ततः किमित्याह-कात्स्येन-सम्पूर्णतया निरावरणज्ञानैरेव योगिभिर्ग्रहणात् । स्यादेतन्न तेषां
અનેકાંતરશ્મિ જ તો તમે માનતાં નથી... ત્યાં તો તમે વિજાતીયરૂપે કાર્યભેદનો નિષેધ જ કરો છો...
એટલે માનવું જ રહ્યું કે, બોધભેદ હોવા માત્રથી તે તે જ્ઞાનોનું વિજાતીયરૂપે જુદા જુદા રૂપે જુદા જુદા કાર્યો સંગત થશે નહીં...
સારઃ તેથી સાધારણાકારે થતાં વિજ્ઞાનની સંગતિ માટે, પરમાણુઓનું સાધારણરૂપે અસ્તિત્વ માનવું જ રહ્યું... એટલે આવા સાધારણરૂપ પરમાણુઓનું પ્રત્યક્ષ/અનુમાન થવું સંગત જ છે... લતઃ પૂર્વપક્ષીનું કથન વચનવિલાસરૂપ સાબિત થાય છે...
(જ્ઞાનાદ્વૈતમત, જ્ઞાનોના કાર્યભેદની વાત તો જવા દો, પણ આગળ વધીને તે જ્ઞાનોનો ભેદ પણ ઘટતો નથી – એ વાત ગ્રંથકારશ્રી જણાવે છે –).
જ્ઞાનાદ્વૈતવાદી ! ખરેખર તો તમારા મતે, તે સર્વજ્ઞોનાં જુદા જુદા બોધ પણ સંગત થતાં નથી, કારણ કે (૧) જુદા જુદા વ્યક્તિમાં જુદો જુદો બોધ છે – એવું કહી તમે દેશથી બોધભેદ સિદ્ધ કર્યો, અને (૨) એક જ વ્યક્તિમાં જુદા જુદા કાળે જુદો જુદો બોધ છે - એવું કહી તમે કાળથી બોધભેદ સિદ્ધ કર્યો.. પણ તમારા મતે, જ્ઞાન સિવાય દેશ-કાળ જેવી બીજી કોઈ વસ્તુ જ નથી, તો પછી તે દેશ-કાળાદિને આશ્રયીને બોધભેદ શી રીતે સંગત બને ?... આ બધું અમે આગળ કહીશું..
- યોગી દ્વારા પરમાણુઓનાં ગ્રહણની સંગતિ (૩૦) પૂર્વપક્ષમાં બીજું તમે જે કહ્યું હતું કે – “પરમાણુઓ યોગીથી ગ્રાહ્ય છે - એ વાત પણ ન્યાયસંગત નથી, કારણ કે તેમાં કોઈ જ પ્રમાણ નથી... વગેરે” - તે કથન પણ અયુક્ત છે, કારણ કે પરમાણુઓ સાધારણ-અસાધારણરૂપ છે અને આવા પરમાણુઓનું, સાધારણ-અસાધારણરૂપ સર્વ અંશોથી સંપૂર્ણપણે જ્ઞાન નિરાવરણજ્ઞાનવાળા (=આવરણરહિતજ્ઞાનવાળા=સર્વજ્ઞ એવા) યોગીઓ કરે છે જ. (જો યોગીગ્રાહ્ય ન હોય તો તેના અસાધારણરૂપનું જ્ઞાન થાય જ નહીં. )
બૌદ્ધ તે પરમાણુઓની અકાર્પેન અસંપૂર્ણપણે તો સત્તા નથી જ... (અર્થાત્ તે પરમાણુઓ
__१. ८५७तमे पृष्ठे । २. 'भावोऽपि भवत्वतः पर०' इति क-पाठः, ङ-पाठस्तु भावोऽपि तत्त्वत: परमार्थेन न ત૬૦' રૂઢિા રૂ. ૮૬૭તમે પૃષ્ઠ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org