________________
९२५ अनेकान्तजयपताका
(ઝિમ: भवनस्य तु व्ययत्वे सर्वत्राविशेषात् स्यात् तद्व्ययबुद्धिः । न च भवति, तथाऽप्रतीतेः ॥
(७१) एवमनयोस्तत्त्वे सर्वथा भावाविच्छेदात् ध्रौव्यमपि सिद्धमेव, भावविच्छेदे सत्येतदनुपपत्तेः तद्धर्मत्वात्, अतद्धर्मत्वे तत्तत्त्वायोगात् सर्वथा तुच्छत्वादिति, अतः
- વ્યારહ્યા . तत्तुच्छाभवनस्य तु, प्रक्रमाद् भावतुच्छाभवनस्यैव व्ययत्वे । किमित्याह-सर्वत्रा-विशेषात् कारणात् तत्तुच्छाभवनस्य । किमित्याह-स्यात् तद्व्ययबुद्धिः-विशिष्टभाव-व्ययबुद्धिः, निमित्ताविशेषादित्यभिप्रायः । न च भवति । कुत इत्याह-तथाऽप्रतीतेः कारणात् ।। ___ एवम्-उक्तनीत्या अनयोः-उत्पाद-व्यययोस्तत्त्वे-तद्भावे सति । किमित्याह-सर्वथा भावाविच्छेदात् कारणात् ध्रौव्यमपि सिद्धमेव । कुत इत्याह-भावविच्छेदे सति । किमित्याहएतदनुपपत्तेः-उत्पादव्ययानुपपत्तेः । अनुपपत्तिश्च तद्धर्मत्वात्-भावधर्मत्वात् तयोः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अतद्धर्मत्वे, अभावधर्मत्वे इत्यर्थः । किमित्याह-तत्तत्त्वायोगात् तयोः
અનેકાંતરશ્મિ ... (ત્યં વૈતદ્દીકર્તવ્યમ્...) એટલે વ્યયને તેવા સ્વરૂપે માનવો જ જોઈએ.
પ્રશ્નઃ વ્યયને તેવા સ્વરૂપે ન માની, તેને તુચ્છ (=અવાસ્તવિક) એવાં અભવન=ભવનાભાવ= પદાર્થોભાવરૂપ માની લઈએ તો?
| ઉત્તર ઃ અરે ! તો તો તેવો તુચ્છ અભાવ તો સર્વત્ર અવિશેષ હોવાથી, (ાત્ તવ્યયવૃદ્ધિ સર્વત્ર તિ શેષ:) ઘટવ્યયબુદ્ધિ માત્ર કપાલમાં જ નહીં, પણ પટાદિ બધે જ થવાની આપત્તિ આવશે, કારણ કે તુચ્છ એવો ઘટાભાવરૂપ નિમિત્ત તો ત્યાં બધે પણ રહેલું જ છે...
પણ, “ઘડો ફૂટી ગયો એવી ઘટવ્યયબુદ્ધિ તો માત્ર કપાલમાં જ થાય છે, પટાદિ સર્વત્ર નહીં, કારણ કે સર્વત્ર તેના વ્યયનો બોધ તો કોઈને પ્રતીત નથી... તેથી વ્યયને તુચ્છરૂપ નહીં, પણ તેવા (પૂર્વભવનાભૂત - અન્યથાભૂતભવનાત્મક) પદાર્થરૂપ જ માનવો જોઈએ, એમ ફલિત થાય છે...
(૭૧) (૩) ધ્રૌવ્યરૂપતાઃ ઉપરોક્ત રીતે ઉત્પાદ અને વ્યય બંને ભાવાશ્રિત હોવાનું સિદ્ધ થયે, ઉત્પાદ-વ્યય વખતે પણ માટીરૂપ ભાવનો સર્વથા વિચ્છેદ ન થવાથી ધ્રૌવ્ય (=સ્થય) પણ કથંચિદ્ર સિદ્ધ જ છે, કારણ કે જો ભાવનો પણ વિચ્છેદ માનો, તો તો ઉત્પાદ-વ્યય જ અસંગત ઠરશે...
પ્રશ્ન : ભાવનો વિચ્છેદ માનવામાં ઉત્પાદ-વ્યયની અસંગતિ કેમ ?
ઉત્તરઃ કારણ કે ઉત્પાદ-વ્યય ભાવના ધર્મ છે. હવે જો ભાવનો વિચ્છેદ માનો, તો તે બે નિરાધાર થઈ જતાં તેમનો વિલોપ જ થવાનો.
પ્રશ્ન: પણ શું ઉત્પાદ-વ્યય ભાવના ધર્મ છે? ઉત્તરઃ હા, એવું માનવું જ જોઈએ, બાકી ભાવના ધર્મ તરીકે ન માનવામાં તો તેઓ સર્વથા १. 'तत्त्वस्यायोगात्' इति ग-पाठः । २. 'सर्वथाऽनुविच्छेत्वादित्यतः' इति क-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org