SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ९१५ अनेकान्तजयपताका (પગ્નમ: वचः, तत्र तत्त्वत उत्पादव्ययाभावात्, सत्तालेशस्यापि व्ययायोगात्, असतश्चोत्पादानुपपत्तेः, अन्यथा यो व्येति तस्य निरन्वयो व्ययः, यश्चोत्पद्यते तस्याप्यसत एवोत्पादः, या च तत्रापरा सत्ता तस्याः कूटस्थनित्यतैवेति कथमुत्पादव्ययध्रौव्ययुक्तं सदिति ? જ વ્યારક્યા જ तिरिक्ततत्सत्ताभावे तत्त्वतः-परमार्थेन । किमित्याह-उत्पादव्ययाभावात् । अभावश्च सत्तालेशस्यापि कस्यचिद् व्ययायोगाद् भावाभावाभवनेन । तथा असतश्च-सत्तालेशस्य कस्यचिदुत्पादानुपपत्तेः अभावभावाभावेन । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह-अन्यथेत्यादि । अन्यथाएवमनभ्युपगमे यो व्येति-विनश्यति भावः तस्य निरन्वयो व्ययः-विनाशः, यश्चोत्पद्यते तस्याप्यसत एवोत्पादः, या च तत्रापरा सत्ता-या नोत्पद्यते न विनश्यति तस्या अमुना प्रकारेण कूटस्थनित्यतैव-एकान्तेन इति एवं कथं "उत्पादव्ययध्रौव्ययुक्तं सत्" इति ? एतदा - અનેકાંતરશ્મિ .... નહીં ગણાય, કારણ કે તેઓની સત્તામાં ન્યૂનાધિકતા ન થવામાં તો એમ જ સાબિત થશે કે, ખરેખર તો તેમાં ઉત્પાદ-વ્યય કંઈ જ નથી છતાં પણ તમે તેને સત માનો છો, તો પછી “ત્રણયુક્ત જ સત્ હોય એવું વચન શી રીતે ન્યાયસંગત બને ?) પ્રશ્નઃ પણ પરમાણમાં ઉત્પાદ/વ્યય કેમ નથી – એ જરા બતાવશો? ઉત્તરઃ જુઓ + (૧) ભાવનો કદી અભાવ થતો નથી, એટલે પરમાણુની લેશ પણ સત્તાનો વ્યય થવો બિલકુલ સંભવિત નથી, અને (૨) શશશૃંગ જેવા અભાવનો કદી ભાવ થતો નથી, એટલે તે પરમાણુમાં અસત્ એવા કોઈનો “ઉત્પાદ' પણ બિલકુલ સંભવિત નથી... અમારું આવું કથન માનવું જ જોઈએ, નહીંતર તો (૧) જે પદાર્થ નષ્ટ થાય છે, તે પદાર્થનો તો માત્ર નિરન્વય નાશ=વ્યય જ, (૨) જે અસત્ પદાર્થ ઉત્પન્ન થાય છે, તે પદાર્થનો માત્ર ઉત્પાદ જ, અને (૩) જે પદાર્થ ઉત્પન્ન/વિનષ્ટ નથી થતો - માત્ર સત્તારૂપે સ્થાયી રહે છે - તે પદાર્થને એકાંતે કુટસ્થ નિત્ય જ માનવો પડશે... અને એ રીતે તો, દરેક પદાર્થ ઉત્પાદાદિમાંથી કોઈ એકરૂપે જ સિદ્ધ થવાથી - કોઈ એક પદાર્થ ત્રણે રૂપ સિદ્ધ ન થતાં – તમારું “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત પદાર્થ જ સત્ છે” – એ વચન શી રીતે મનાય ? ટૂંકમાં, ઉત્પાદાદિ ત્રણ યુક્ત પદાર્થ જ સત્ છે – એ વાત બિલકુલ ન્યાયસંગત નથી. રૂ. ‘અમાવસાવાન' ૨. ‘વિનશ્યતિ' ત્યfધ: - 4: . ૨. “સ્થિતિનિત્યસ્વૈતવતિ' તિ -પાઠ: इति ङ-पाठः । ४. पूर्वमुद्रिते तु 'अभावभावभावेन' इति पाठः, अत्र तु D-प्रतपाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy