________________
अनेकान्तजयपताका
(પશ્ચમ:
संस्थानवत्त्वात् तदेकत्वपरिणामस्य, (७५) तच्चित्रस्वभावतया तद्वास्तवत्वोपपत्तेः, अविगानतस्तथोपलम्भात् निमित्तान्तराभावात् । बोधमात्रतत्त्ववादे तु वासनाद्ययोगात् अस्य चोक्तत्वादभिधीयमानत्वाच्च । ( ७६ ) अविशिष्टरूपादिनिबन्धनवादिनस्त्वेष
व्याख्या
९२९
–
संस्थानवत्त्वात् कारणात् तदेकत्वपरिणामस्य, प्रक्रमादेवैकत्वपरिणामस्य, तच्चित्रस्वभावतया-अण्वेकत्वपरिणामचित्रस्वभावतया कारणेन तद्वास्तवत्वोपपत्तेः - विशिष्टसंस्थानभाववास्तवत्वोपपत्तेः । तथा अविगानतः - अविगानेन तथोपलम्भात् - विशिष्टसंस्थानवत्त्वेनोपलम्भात् निमित्तान्तराभावात् । एकत्वपरिणाममात्राधिकसंस्थानभावेन वासनाऽस्य र्निमित्तमिति निराकरणायाह-बोधमात्रतत्त्ववादे तु पुनरेकान्तेन वासनाद्ययोगात्, अस्य चवासनाद्ययोगस्य उक्तत्वात् अभिधीयमानत्वाच्च ऊर्ध्वं 'याऽपि घटशरावादिबुद्धितुल्यत्वा... અનેકાંતરશ્મિ
← એ આપત્તિનો પણ અમારા મતે કોઈ અવકાશ નથી.
પ્રશ્ન : પણ એમાં કારણ ?
ઉત્તર ઃ કારણ એ જ કે, તે પરમાણુઓનો એકત્વપરિણામ વિશિષ્ટ સંસ્થાનવાળો છે, માત્ર કોઈ એક આકારવાળો નહીં... એટલે તે પરમાણુઓનો એકત્વપરિણામ ઘટાદિરૂપે જુદા જુદા આકારવાળો હોવો સંગત જ છે...
(૭૫) પ્રશ્ન ઃ પણ શું તે એકત્વપરિણામ જુદા જુદા આકારે હોઈ શકે ?
ઉત્તર ઃ હા, જરૂર ! કારણ કે તે પરિણામ ચિત્ર-અનેકસ્વભાવી હોવાથી, તેનું જુદા જુદા વિશિષ્ટ સંસ્થાનરૂપે હોવું સંગત જ છે..
પ્રશ્ન : જુદા જુદા વિશિષ્ટ સંસ્થાનોને ઘટાવવા, શું તે પરિણામને ચિત્રસ્વભાવી માનવો જરૂરી છે ?
ઉત્તર : હા, કારણ કે જુદા જુદા વિશિષ્ટ સંસ્થાનની તો અવિ૨ોધપણે ઉપલબ્ધિ થાય છે... હવે આ વિશિષ્ટ સંસ્થાનનું બીજું તો કોઈ જ નિમિત્ત ન હોવાથી, તેના નિમિત્ત તરીકે તેનો ચિત્રસ્વભાવ જ માનવો પડે...
જ્ઞાનાદ્વૈતવાદી : પરમાણુઓના એકત્વપરિણામના વિશિષ્ટસંસ્થાનનાં નિમિત્ત તરીકે ‘વાસના’ તત્ત્વને માની લઈએ તો ? (ઉપલક્ષણથી બીજા પણ એવાં કોઈ તત્ત્વ માની લઈએ તો ?)
સ્યાદ્વાદી : અરે ! તમારા મતે તો બોધથી અલગ વાસનાદિ જેવા કોઈ તત્ત્વનું અસ્તિત્વ જ ઘટિત નથી, એવું અમે પૂર્વે જ કહી ગયા અને હવે ફરી કહેવાના છીએ... એટલે તેવાં વાસનાદિ તત્ત્વના આધારે વિશિષ્ટ સંસ્થાનની સંગતિ થઈ શકે નહીં...
. ‘નિમિત્યમિતિ નિરા॰' કૃતિ ૩-પાટ: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org