SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता (७४) एवं च विशिष्टबादर भावसिद्धौ तत्तत्स्वभावतयैव विशिष्टसंस्थानभावोपपत्तेः याऽपि घटशरावादिबुद्धितुल्यतापत्तिचोदना साऽप्यनवकाशैव, विशिष्ट व्याख्या प्रकृतमधिकृत्याह-एवं चेत्यादि । एवं च विशिष्टबादर भावसिद्धौ सत्यां किमित्याहतत्तत्स्वभावतयैव तेषाम् - अधिकृताणूनां तत्स्वभावतयैव-विशिष्टसंस्थानभवनस्वभावतयैव । किमित्याह-विशिष्टसंस्थानभावोपपत्तेर्घटशरावाद्यपेक्षया याऽपि घटशरावादिबुद्धितुल्यत्वापत्तिचोदना पूर्वपक्षे ग्रन्थान्तरे च साऽप्यनवकाशैव वेदितव्या । कुत इत्याह - विशिष्ट - ... અનેકાંતરશ્મિ .... ९२८ * (વાત એ ચાલતી હતી કે, સરખા પણ પરમાણુઓ પ્રત્યેક અવસ્થામાં સૂક્ષ્મરૂપ હોવા છતાં, સમુદિત અવસ્થામાં બાદર=સ્થૂલરૂપ બને... વચ્ચે એકાંતવાદીએ ઉત્પાદાદિ ત્રયાત્મકતાની અસંગતિ બતાવી. તેથી પ્રસંગતઃ તેનો નિરાસ કરી, હવે ગ્રંથકારશ્રી ફરી મૂળ વાત પર આગળ વધે છે -) * પરમાણુઓની ઘટસંસ્થાનાદિરૂપે સંગતિ (૭૪) આ પ્રમાણે, તે પરમાણુઓનો ઘટાદરૂપે વિશિષ્ટ બાદરભાવ=સ્થૂલરૂપતા સિદ્ધ થવાથી, તેઓનું ઘટ-શરાવાદિરૂપે (=કોડીયાદિરૂપે) વિશિષ્ટ સંસ્થાન (=આકાર) પણ સંગત જ છે, કારણ કે તે પરમાણુઓનો વિશિષ્ટ સંસ્થાનરૂપે પરિણમવાનો સ્વભાવ જ છે... <s * સમાનબુદ્ધિતા રૂપ આપાદનનો નિરાસ આ રીતે સરખા પણ પરમાણુઓનો ઘટ-શરાવાદિરૂપે વિશિષ્ટ આકાર સિદ્ધ થવાથી, આ જ ગ્રંથના પૂર્વપક્ષમાં અને બીજા ગ્રંથમાં ઇતર દર્શનકારોએ જે આપત્તિ આપી કે → ઘટ-શરાવાદિ જુદી જુદી વસ્તુઓ, એક આકારવાળા પરમાણુઓથી બનાવાયેલી છે - તેથી તો તેઓ એક આકારવાળી હોઈ – એક આકારવાળી જ બુદ્ધિઓને ઉત્પન્ન ક૨શે, અર્થાત્ ઘટબુદ્ધિ-શરાવબુદ્ધિ વગેરે બધી જ બુદ્ધિઓ એકાકારવાળી માનવી પડશે ! ફલતઃ જુદા જુદા આકારે ભાસતી ઘટ-શરાવાદિ બુદ્ધિનો વિલોપ થશે ! * વિવરમ્ *. 42. घटशरावादिबुद्धितुल्यत्वापत्तिचोदना पूर्वपक्षे ग्रन्थान्तरे चेति । घटशरावादयो हि वस्तुभेदा एकाकारैः परमाणुभिरारब्धत्वादेकाकारामेव बुद्धिं जनयन्त्वित्यभिप्रायेणापि परै: प्रेरणा कृता पूर्वपक्षेऽत्रैव ग्रन्थे उपलक्षणद्वारेण, न तु साक्षात् । ग्रन्थान्तरे च क्वापि साक्षादेवोक्ता साऽपि निरवकाशैव ।। ૬. ‘ત્વાપત્તિવોધનાત્ પૂર્વ॰' કૃતિ ચ-પાઃ । ૨. ‘દ્વારેળ તુ સાક્ષાત્' કૃતિ ચ-પા: । સાત્તિ’ કૃતિ -પાટ: I * પ્રશ્ન ઃ આ ગ્રંથમાં તો આવી કોઈ વાત કહી નથી. ઉત્તર ઃ હા, સાક્ષાત્ નથી કહી, પણ પૂર્વપક્ષમાં ઉપલક્ષણથી આ વાત પણ આવી જાય છે ને બીજા કોઈ ગ્રંથમાં તો આ વાત સાક્ષાત્ કહી છે... Jain Education International For Personal & Private Use Only ३. 'साक्षादेवोक्त्वा www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy