SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ९२७ अनेकान्तजयपताका (પગ્નમ: (७३) एवमपि तत्कल्पने सर्वत्रानाश्वासप्रसङ्गात् "उत्पादव्ययधौव्ययुक्तं सत्" इति कथमन्याय्यं वचः ? प्रतिविहितं चात्र पूर्वाचार्यैरिति न प्रयासः ॥ વ્યારા .... पत्तेरिति । अन्यतरेत्यादि । अन्यतरभ्रान्तत्वकल्पनायां, प्रक्रमादन्यतरोत्पादादिबुद्धिभेदभ्रान्तत्वकल्पनायां प्रमाणाभावात् । उत्पादव्ययबुद्धिर्भ्रान्ता यद्वा ध्रौव्यबुद्धिरित्यत्र न वस्तुस्थित्या प्रमाणमस्तीत्यर्थः। एवमपि-प्रमाणाभावेऽपि तत्कल्पने-भ्रान्तत्वकल्पने । किमित्याहसर्वत्रानाश्वासप्रसङ्गात् भ्रान्तबुद्धिभेदवदभ्रान्तत्वाभिमतेऽप्यनाश्वासः, प्रमाणाभावाविशेषादिति भावनीयम्, अत एवम् "उत्पादव्ययध्रौव्ययुक्तं सत्" इति कथमन्याय्यं वचः ? ननु न्याय्यमेव प्रतिविहितं चात्र पूर्वाचार्यैः-अजितयशःप्रभृतिभिरिति न प्रयासः ॥ - અનેકાંતરશ્મિ -. લાગશે ! એટલે વસ્તુમાં સ્વભાવભેદરૂપ નિમિત્તભેદ તો માનવો જ જોઈએ... (૭૩) પ્રશ્ન ઃ તમે જે જુદી જુદી બુદ્ધિ કહો છો, તેમાંની કોઈક બુદ્ધિને ભ્રાન્ત માની લઈએ તો? અર્થાત્ ઉત્પાદ-વ્યયબુદ્ધિ કે ધૈર્યબુદ્ધિને ભ્રાંન્ત માની લઈએ તો? ઉત્તર અરે ! તે બધી બુદ્ધિઓનું યથાર્થરૂપે સંવેદન થાય છે, એટલે તેઓમાંની કોઈપણ બુદ્ધિને બ્રાન્ત માનવામાં કોઈ જ પ્રમાણ નથી... અને પ્રમાણ ન હોવા છતાં પણ, જો તેને ભ્રાંત માનશો, તો તો અતિપ્રસંગ એ આવશે કે, તેની જેમ અભ્રાન્ત તરીકે અભિમત એવી બાકીની બુદ્ધિઓને પણ બ્રાન્ત માનવી પડશે ! (કારણ કે જો પ્રમાણ વિના જ કલ્પના કરવાની હોય, તો તેવી યથાર્થ બુદ્ધિને પણ ભ્રાન્ત કેમ ન મનાય ? પછી ભલે ને તેમાં પણ કોઈ જ પ્રમાણ ન હોય.) અને એ રીતે તો યથાર્થ બુદ્ધિ પણ ભ્રાન્ત થવાથી, સર્વત્ર કોઈને કદી વિશ્વાસ જ નહીં રહે ! ફલિતાર્થ : ઉત્પાદાદિ દરેક બુદ્ધિને યથાર્થ જ માનવી જોઈએ અને પછી તેના નિમિત્ત તરીકે સ્વભાવભેદ પણ માનવો જ પડશે – આમ વસ્તુ જયારે ચિત્રસ્વભાવી હોવાથી, ઉત્પાદાદિરૂપ સાબિત થાય, ત્યારે તમે “ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત પદાર્થ સત્ છે” – એવું અમારું વચન ન્યાયસંગત નથી, એવું શી રીતે કહી શકો ? તે વચન ન્યાયસંગત જ છે... આ વિશે અજિતયશ વગેરે પૂર્વાચાર્યો વડે પુષ્કળ ચર્ચા કરાઈ છે. એટલે હવે અમે અહીં પ્રયાસ કરતાં નેથી... હવે પ્રસ્તુત વાત પર આવીએ – જ તેને ભ્રાન્ત માનવા પાછળ પ્રશ્નકારનો આશય એ કે, વસ્તુ વિશે કોઈ એકાદ બુદ્ધિ જ યથાર્થ સાબિત થશે અને પછી તેના નિમિત્ત તરીકે કોઈ એકાદ સ્વભાવની કલ્પનાથી પણ કામ પતી જશે... ફલતઃ તેમાં ચિત્ર અનેકસ્વભ માનવાની કોઈ જરૂર નહીં રહે... (સાંખ્ય ઉત્પાદ-વ્યયબુદ્ધિ બ્રાન્ત માને છે ને બૌદ્ધ ધૈર્યબુદ્ધિ બ્રાન્ત માને છે..) ત્રિ ઉત્પાદાદિની આમૂલચૂલ જાણકારી માટે ઉત્પાદાદિસિદ્ધિ વગેરે ગ્રંથોનું અવલોકન કરવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy