________________
મધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
९३२
- > अपि तथाभेदानुपपत्तेः, अस्या अपि तत्त्वतोऽविकल्पिकालम्बनत्वात्, प्रत्यक्षपृष्टभावित्वेनाध्यवसिततद्भावतो गृहीतग्राहित्वेन विकल्पिकाया अप्रामाण्याभ्युपगमात्, अन्यथा गृहीतग्राहित्वानुपपत्तेः,(७८) अविशिष्टतद्बोधमात्रात् तद्भेदायोगात्, विषयभेदमन्तरेण
ચાલ્યા
- घटशरावादिप्रतिभासभेदेन भेदानुपपत्तेः । अनुपपत्तिश्चापि अस्या अपि विकल्पिकाया घटशरावादिबुद्धेः तत्त्वतः-परमार्थेन । किमित्याह-अविकल्पिकालम्बनत्वात् अविकल्पिकालम्बनं रूपादिस्वलक्षणं आलम्बनं यस्याः सा अविकल्पिकालम्बना एकालम्बनशब्दलोपेन तद्भावस्तस्मात् । एतदेवाह प्रत्यक्षेत्यादिना । प्रत्यक्षपृष्टभावित्वेन हेतुनाऽध्यवसिततद्भावतः परिच्छित्रप्रत्यक्षालम्बनतया गृहीतग्राहित्वेन एव विकल्पिकाया बुद्धेः अप्रामाण्याभ्युपगमात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा गृहीतग्राहित्वानुपपत्तेः । तथा अविशिष्ट
» અનેકાંતરશ્મિ .... અવિકલ્પબુદ્ધિઓને પણ તુલ્ય જ માની લઈએ તો ? (હા, પ્રતિભાસભેદ અનુભવાય છે, તે વિકલ્પબુદ્ધિનો સમજવો, બાકી અવિકલ્પબુદ્ધિ તો તુલ્ય જ ને ?)
સ્યાદ્વાદી : તેવું (અવિકલ્પબુદ્ધિનું સામ્ય) માનવું ઉચિત નથી, કારણ કે તેવી રીતે તો વિકલ્પબુદ્ધિમાં પણ ઘટશરાવાદિ જુદા જુદા પ્રતિભાસભેદથી ભેદ સંગત થશે નહીં...
પ્રશ્ન: તો શું ઘટ-શરાવાદિ વિકલ્પબુદ્ધિઓ પણ સમાન થશે?
ઉત્તર : હા, કારણ કે અવિકલ્પબુદ્ધિના આલંબનભૂત અવિશિષ્ટ રૂપાદિ જ, વિકલ્પબુદ્ધિના આલંબનભૂત છે... એટલે વિકલ્પબુદ્ધિઓ પણ, અવિકલ્પના આલંબનભૂત રૂપાદિને જ વિષય કરતી હોવાથી, અવિકલ્પની જેમ તેઓ પણ અવિશિષ્ટ જ માનવી રહી !
પ્રશ્નઃ અવિકલ્પબુદ્ધિના આલંબનભૂત અવિશિષ્ટ રૂપાદિને જ વિકલ્પબુદ્ધિઓ વિષય કરે છે, એવું તમે શી રીતે કહી શકો?
ઉત્તર : અરે ! તમે તમારી પોતાની વાત ભૂલી ગયા?! જુઓ તમે જ કહો છો કે, વિકલ્પ તે પ્રત્યક્ષની (=નિર્વિકલ્પની) પૃષ્ઠભાવી હોવાથી, પ્રત્યક્ષપરિચ્છિન્ન અર્થનો ગ્રાહી હોવાથી – સ્મૃતિની જેમ ગૃહીતગ્રાહી બનતાં – અપ્રમાણ બને છે - આ કથનથી તો વિકલ્પબુદ્ધિને પણ રૂપાદિવિષયક માનવી જ રહી... નહીંતર તો તેની ગૃહીતગ્રાહીતા જ નહીં રહે... (પ્રત્યક્ષગૃહીત અર્થને ગ્રહણ કર્યા વિના તેમાં ગૃહીતગ્રાહીતી શી રીતે ઘટે ?)
સાર એ કે, અવિશિષ્ટ રૂપાદિનાં આલંબનથી તો અવિકલ્પની જેમ, વિકલ્પબુદ્ધિને પણ સમાન માનવાનો પ્રસંગ આવશે... જે બિલકુલ ઇષ્ટ નથી. (તેથી વિકલ્પની જેમ અવિકલ્પને પણ તુલ્ય ન જ માની શકાય...)
. 'અર્વાશgo' ત ટુ-પાત: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org