SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ (પમ: तद्विशेषाभावात्, भावे त्वस्मदभ्युपगमसिद्धिः, अन्यथा तथा तत्सन्निवेशित्वायोगात् ॥ ( ७७ ) न चेयमविकल्पिकाऽतुल्यैव, रूपादिस्वलक्षणालम्बनत्वात्, विकल्पिकाया ९३१ – अनेकान्तजयपताका रूपादीनां तत्स्वभावत्वे, प्रक्रमाद् घटशरावादिसंस्थानभवनैकस्वभावत्वे तद्धर्मभेदोपपत्तेःरूपादिधर्मभेदोपपत्तेः । तथा रूपादित्वाविशेषे सति तद्विशेषाभावात् प्रक्रमादेव घटशरावादिसंस्थानभवनविशेषाभावात् । भावे पुनस्तद्विशेषभावस्य अस्मदभ्युपगमसिद्धिः । - अस्मदभ्युपगमसिद्धिमन्तरेण किमित्याह-तथा-घटशरावादिसंस्थानभवनेन तत्सन्निवेशित्वायोगात् तेषां - रूपादीनां सन्निवेशित्वायोगात् । 'अविशिष्टरूपादिनिबन्धनवादिनस्त्वेष दोषोऽनिवारित एव इति क्रियायोगोऽनुवर्तते ॥ अन्यथा न चेयमित्यादि । न चेयमिति दीर्घतरप्रक्रमाद् घटशरावादिबुद्धिर्गृह्यते अविकल्पिकाऽतुल्यैव, रूपादिस्वलक्षणालम्बनत्वात् कारणात् । कुत इत्याह-विकल्पिकाया अपि तथा* અનેકાંતરશ્મિ *વ્યાબા જુદા જુદા આકારો ન હોવાથી, ઘટ-શરાવાદિરૂપે જુદા જુદા સંસ્થાનો પણ સંગત થઈ શકે નહીં. . . આ જ વાતને જણાવવા બે યુક્તિઓ આપે છે - (૧) જો તે રૂપાદિનો ઘટ-શરાવાદિ અનેક જુદા જુદા સંસ્થાનરૂપે થવાનો એકસ્વભાવ માનશો, તો તે રૂપાદિ ધર્મોનો ભેદ સિદ્ધ થશે, અર્થાત્ ઘટરૂપ જુદું, શરાવરૂપ જુદું વગેરે... (૨) જો રૂપાદિને અવિશેષ માનશો, તો - તે રૂપાદિથી અવ્યતિરિક્ત એવાં - ઘટ-શરાવાદિનાં સંસ્થાનોમાં પણ કોઈ જ વિશેષ=તફાવત નહીં રહે... (જે બીના દૃષ્ટ-ઇષ્ટવિરુદ્ધ છે..) જો ઘટ-શરાવાદિનો વિશેષ માનશો, તો તો અમારા અલ્યુપગમની (=બાદર અવસ્થામાં રૂપાદિના જુદા જુદા અનેક આકારો માનવારૂપ સિદ્ધાંતની) સિદ્ધિ થશે... બાકી અમારા અભ્યુપગમની સિદ્ધિ વિના - રૂપાદિના જુદા જુદા અનેક આકારો માન્યા વિના - તે રૂપાદિનું ઘટ-શરાવાદિ જુદા જુદા અનેક સંસ્થાનરૂપે હોવું સંગત થઈ શકે નહીં... ફલિતાર્થ : પણ રૂાદિ ધર્મનો ભેદ તો તમે માનતાં નથી... તેથી અવિશિષ્ટ રૂપાદિ સ્વરૂપ ઘટ-શરાવાદિમાં વિશેષતા ઘટી શકે નહીં અને એટલે જ, તેઓને વિષય કરનાર બુદ્ધિઓને સમાન માનવાનો દોષ અનિવારિતપણે આવશે... ૧. પૂર્વમુદ્રિત તુ ‘સિદ્ધે:' કૃતિ પાન: । ૪. ‘વીર્ઘતવપ્રમોદ્ ઘટ॰' કૃતિ ૩-પાઇ: । * રૂપાદિના અનેકસ્વભાવરૂપ વૈશિષ્ટ્યની સચોટ સિદ્ધિ (૭૭) બૌદ્ધ : રૂપાદિ સ્વલક્ષણો અવિશિષ્ટ (=અનેક આકારોથી રહિત) છે, અને આવા અવિશિષ્ટ રૂપાદિને આલંબન કરતી હોવાથી, ઘટઅવિકલ્પબુદ્ધિ-શરાવઅવિકલ્પબુદ્ધિ... એ બધી Jain Education International ૨. ‘અસ્માદ્રશ્યુપામસિદ્ધિ' કૃતિ ૩-પાન: । રૂ. દ્રષ્ટયં ૧૨૬તમં પૃષ્ઠમ્ । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy