________________
अनेकान्तजयपताका
(પગ્નમ: च तद्वैशिष्ट्यानुपपत्तेः, तद्भेदाभ्युपगमे चास्मदभ्युपगतद्रव्यसंस्थानाभ्युपगमः, अन्यथा तथा तद्भेदायोगात्, (७९) भेदकाभावात्, व्यक्तिभेदमात्रस्याप्रयोजकत्वात् तद्भावेऽपि
तद्बोधमात्रात्-रूपादिस्वलक्षणबोधमात्रात् तद्भेदायोगात् विकल्पिकाया बुद्धर्भेदायोगाद् घटशरावादिबुद्धित्वेन तथा विषयभेदमन्तरेण च तात्त्विकं तद्वैशिष्ट्यानुपपत्तेः, प्रक्रमात् तन्निबन्धनभूताया अविकल्पिकाया वैशिष्ट्यानुपपत्तेः । तद्भेदाभ्युपगमे च-विषयभेदाभ्युपगमे च किमित्याह-अस्मदभ्युपगतद्रव्यसंस्थानाभ्युपगमः । अन्यथा-एवं तदभ्युपगमाभावे तथाघटशरावादिविकल्पबुद्धिजनकत्वेन तद्भेदायोगात्, प्रक्रमात् अविकल्पिकबुद्धिभेदायोगात् । अयोगश्च भेदकाभावात् अविशिष्टरूपादिस्वलक्षणालम्बनत्वेन, व्यक्तिभेदमात्रस्य अधिकृता
અનેકાંતરશ્મિ (૭૮) બીજી વાત, અવિશિષ્ટ એવાં રૂપાદિસ્વલક્ષણના બોધમાંથી તે વિકલ્પબુદ્ધિનો, ઘટશરાવાદિવિષયક જુદી જુદી બુદ્ધિરૂપે ભેદ ઘટી શકે નહીં..
(તાત્પર્ય જેમાં ભેદ નથી એવાં બે સ્વલક્ષણોથી, ઘટબુદ્ધિ-શરાવબુદ્ધિ એમ જુદી જુદી બુદ્ધિ ન થાય, સમાન જ બુદ્ધિ થાય..).
બૌદ્ધ વિકલ્પબુદ્ધિનું કારણ અવિકલ્પબુદ્ધિ છે... તો શું અવિકલ્પબુદ્ધિના વૈશિયથી (=જુદા જુદા અનેક આકારરૂપ વિશિષ્ટતાથી) તત્કાર્યભૂત વિકલ્પબુદ્ધિમાં પણ અનેક જુદા જુદા આકારો ન ઘટે ?
સ્યાદ્વાદી અરે ! પણ વિષયભેદ વિના તો, તે અવિકલ્પબુદ્ધિમાં પણ વિશિષ્ટતા ( જુદા જુદા આકારો) ઘટી શકે નહીં...(તો પછી તેના આધારે વિકલ્પમાં વૈશિસ્ય શી રીતે ઘટાવાય ?)
બૌદ્ધઃ તો વિકલ્પનું વૈશિસ્ત્ર ઘટાવવા વિષયભેદ માની લઈએ તો? (અર્થાત્ વિકલ્પમાં ભાસતાં જુદા જુદા આકારો ઘટાવવા, વસ્તુમાં પણ જુદા જુદા આકારો માની લઈએ તો ?).
સ્યાદ્વાદી? તો તો અમારા મતનો જ સ્વીકાર થશે, કારણ કે અમે એ જ તો કહીએ છીએ કે, બાદરશૂલરૂપે પરિણત એવાં પરમાણુદ્રવ્યનાં જુદા જુદા અનેક સંસ્થાનો હોય છે...
(અન્યથાક) જો અમારો અભ્યાગમ ન માનો, અર્થાત્ દ્રવ્યનાં જુદા જુદા અનેક સંસ્થાનો ન માનો, તો તે દ્રવ્યને વિષય કરતી અવિકલ્પબુદ્ધિઓનો, ઘટ-શરાવાદિની જુદી જુદી વિકલ્પબુદ્ધિઓને ઉત્પન્ન કરવારૂપે ભેદ ઘટી શકશે નહીં... (આશય એ કે, વિષયભેદથી અવિકલ્પનો ભેદ પડે અને પછી તે વિસદેશ અવિકલ્પો ઘટ-શરાવાદિ વિષયક ભિન્ન-ભિન્ન વિકલ્પો ઉત્પન્ન કરે... પણ તમે વિષયભેદ ન માન્યો હોવાથી, તેવું કશું તમારા મતે ઘટિત નથી...).
(૭૯) બૌદ્ધ : દરેક અવિકલ્પજ્ઞાનો જુદા જુદા છે... એટલે ઘટઅવિકલ્પ-શરાવઅવિકલ્પ
૨. ‘તાત્ત્વિ તo' ત ટુ-પીઢ: . ૨. ‘અમદ્ વિ૦' તિ ટુ-પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org