________________
મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
११४० स्मिन्नपरिकल्पिते तद्योगात् क्लिष्टता तद्वियोगाच्च परमार्थत एव शुद्धिरित्युपपद्यते भवापवर्गविशेषो नान्यथा । एवं च तस्य कर्मणः सत्त्वादचेतनत्वाद् बाह्यसिद्धिरेवेत्यलं प्रसङ्गेन ॥ ___ (२८९) इतश्च बाह्यप्रतिक्षेपोऽयुक्तः, आप्तवचनविरोधात्, 'सञ्चितालम्बना पञ्च
- વ્યારહ્યા છે....... परिकल्पिते-कर्मलक्षणे क्लेशे तद्योगात्-कर्मलक्षणक्लेशयोगात् क्लिष्टता तद्वियोगाच्चअपरिकल्पितक्लेशवियोगाच्च परमार्थत एव शुद्धिरिति-एवमुपपद्यते । किमित्याहभवापवर्गविशेषो नान्यथा । एवं च सति तस्य कर्मणः क्लेशरूपस्य सत्त्वादचेतनत्वाद् बाह्यसिद्धिरेव बोधभेदेन इत्यलं प्रसङ्गेन ॥
इतश्च बाह्यप्रतिक्षेपोऽयुक्तः । कुत इत्याह-आप्तवचनविरोधात् । विरोधश्च सञ्चिता
અનેકાંતરશ્મિ
આવો અપરિકલ્પિત (=વાસ્તવિક) કર્મરૂપ ક્લેશ વિદ્યમાન હોય, તો બોધની ક્લિષ્ટતા... અને તે કર્મરૂપ ક્લેશનો વિયોગ થાય, તો બોધની પરમાર્થથી શુદ્ધિ... આમ, બોધની ક્લિષ્ટ-શુદ્ધતા પણ સંગત થઈ જાય અને તેને લઈને ભવ-અપવર્ગની વ્યવસ્થા પણ સંગત થઈ જાય. (કર્મસંયોગે ક્લિષ્ટ બોધ રહે ત્યાં સુધી સંસાર અને કર્મવિયોગે શુદ્ધબોધ થયે મોક્ષ - એમ સંસાર-મોક્ષની વ્યવસ્થા યથાર્થપણે ઘટી જાય.)
પણ આવું બધું ત્યારે જ ઘટે, કે જયારે જ્ઞાનથી અતિરિક્ત કર્મ જેવાં તત્ત્વનું અસ્તિત્વ હોય, અન્યથા નહીં. અને એટલે જો તે કર્મ માનશો, તો તે ક્લેશરૂપ કર્મ વસ્તવિક અને અચેતનરૂપ હોવાથી, જ્ઞાનથી જુદા કર્મ નામના બાહ્યભાવની જ સિદ્ધિ થશે.
નિષ્કર્ષ ક્લિષ્ટ-અક્લિષ્ટ બોધને લઈને ભવ-અપવર્ગની વ્યવસ્થા પણ, કર્મ જેવા બાહ્યભાવને માનવાથી જ સંગત થાય છે, અન્યથા નહીં. એટલે બાહ્યર્થનું અસ્તિત્વ માનવું જ રહ્યું.
હવે આ પ્રસંગથી સર્યું.
(હવે ગ્રંથકારશ્રી, બાહ્યર્થને સિદ્ધ કરવા તેમના જ આપ્તપુરુષનાં બાહ્યાર્થસાધક વચનનો ઉલ્લેખ કરે છે ...)
- બાલાર્થનિરાકરણમાં આપ્તવચનનો વિરોધ - (૨૮૯) આ (=આગળ કહેવાતા) કારણથી પણ બાધાર્થનો નિરાસ યુક્ત નથી, કારણ કે તેમાં આપ્તવચનનો વિરોધ સ્પષ્ટપણે જણાઈ રહ્યો છે. જુઓ તમારા આખપુરુષનું બાહ્યાર્થસાધક વચન :
* કર્મને “વાસ્તવિક કહીને તેનું નિબંધ અસ્તિત્વ જણાવ્યું અને અચેતનરૂપ' કહીને જ્ઞાનથી જુદા રૂપે તેનું અસ્તિત્વ સૂચિત કર્યું.
૨. ‘પ્રતિક્ષેપો યુp.' તિ વ-પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org