________________
११३९
अनेकान्तजयपताका
(પગ્નમ:
त्त्वाविशेषात् । इति यथोदिततत्त्वानुपपत्तिः ॥
(२८८) एतेन यदुच्यते-"तदेवायं बोधमात्रं तथास्वभावत्वात् तथाऽवभासमानं ग्राह्यादिरूपत्वाद् विकल्पात्मकत्वात् क्लिष्टो बोध उच्यते" इत्यादि तदपि प्रतिक्षिप्तम्, अद्वयस्य निरंशत्वात्, असतश्चाननुभवात् । इति कर्मलक्षण एव क्लेशोऽस्तु । सत्य
- વ્યારહ્યા છે एवं यथोदिततत्त्वानुपपत्तिः, क्लिष्टबोध इति तत्त्वानुपपत्तिरित्यर्थः ।।
एतेन यदुच्यते परैः-तदेवाद्वयं बोधमानं वस्तु तथास्वभावत्वात् कारणात् तथाऽवभासमानं ग्राह्यादिरूपतयैव ग्राह्यादिरूपत्वात् कारणात् विकल्पात्मकत्वादेव क्लिष्टो बोध उच्यते इत्यादि यदुच्यते तदपि प्रतिक्षिप्तम् । कथमित्याह-अद्वयस्यैकतया निरंशत्वात्, असतश्च-क्लेशस्य अननुभवात् । इति-एवं कर्मलक्षण एव क्लेशोऽस्तु । सत्यस्मिन्न
- અનેકાંતરશ્મિ જ એવું જુદું નિમિત્ત નથી, કે જેને લઈને ક્લિષ્ટ શબ્દનો પ્રયોગ સાર્થક બને.)
તેથી તે જ્ઞાનાદ્વૈતવાદીઓ ! તમારા મતે તો “ક્લિષ્ટ બોધ' એવું સ્વરૂપ પણ સંગત થતું નથી.
આવું હોવાથી, કેટલાકો ક્લિષ્ટબોધની સંગતિ કરવા જે કહે છે, તેમનું કથન પણ નિરાકૃત થાય છે. તે આ પ્રમાણે –
લિષ્ટતાસાધક અન્યમંતવ્યનો નિરાસ : (૨૮૮) પૂર્વપક્ષ : આકારદ્વયથી રહિત અદ્રય-બોધમાત્ર જ વાસ્તવિક છે અને તે બોધ જ તથાસ્વભાવે ગ્રાહ્ય-ગ્રાહકારિરૂપે અવભાસિત થાય છે (અર્થાત અનુભવાય છે) એટલે આ અદ્વયબોધ જ, ગ્રાહ્ય-ગ્રાહકાદિ વિકલ્પ-આત્મક હોવાથી “ક્લિષ્ટ બોધ” કહેવાય છે. (અને જ્યારે તે વિકલ્પો દૂર થઈ જાય, ત્યારે તે જ અયબોધ શુદ્ધ કહેવાય છે.)
ઉત્તરપક્ષ તમારી આ વાત બિલકુલ યોગ્ય નથી. કારણ કે અદ્વયબોધ તો એકસ્વભાવી હોવાથી નિરંશ છે, આવા નિરંશ-એકસ્વભાવી બોધના ક્લિષ્ટ-અક્લિષ્ટ એમ જુદા જુદા ભેદ સંગત થાય નહીં.
હવે જો ક્લેશને કારણે તેને ક્લિષ્ટ કહેતા હો, તો તો જ્ઞાનથી અતિરિક્ત ક્લેશને અસતું ન માની શકાય. એટલે તો ક્લેશને સત્ જ માનવો રહ્યો અને આ ક્લેશ કર્મરૂપ જ થાઓ. હવે કોઈ અસંગતિ નહીં રહે. જુઓ
બોધમાં જે એકસ્વભાવ છે, તે બોધશબ્દનું નિમિત્ત છે. હવે તે જ ક્લિષ્ટશબ્દનું નિમિત્ત ન બને, નહીંતર તો હેતુ-અભેદે ફળ-અભેદની આપત્તિ આવે... અને તે સિવાય તેમાં બીજું પણ કોઈ નિમિત્ત નથી કે જેનાથી ક્લિષ્ટશબ્દની પ્રવૃત્તિ થાય...
૨. ‘દયવધ:' તિ -પતિ:. ૨. “પ્રીત્વાદ્રિપ૦' રૂતિ -પઢિ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org