SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११३८ इति तत्त्वे क्लेशाभाव उभयत्राविशिष्ट एवेति । ( २८७) न च निरंशं तत्त्वमिति तत्त्वतो न विशेषणविशेष्यभावः, क्लिष्टो बोध इति तत्त्वानुपपत्तेर्निरंशस्यैकस्वभावत्वात् तस्य च बोध एवोपयोगात्, अन्यथा तदबोधतापत्तेः क्लिष्ट इति शब्दहेत्वभावात् तत्त्वतस्तत्त વ્યારહ્યા .... क्लेशाभाव उभयत्र-बोधे अविशिष्ट एवेति तदितरत्राप्यविशिष्टत्वसिद्धिः । न चेत्यादि । न च निरंशं तत्त्वमिति कृत्वा तत्त्वतः-परमार्थेन हेतुना न विशेषण-विशेष्यभावः । कुत इत्याहक्लिष्टो बोध इति-एवं तत्त्वानुपपत्तेः । अनुपपत्तिश्च निरंशस्यैकस्वभावत्वात् तस्य चएकस्य स्वभावस्य बोध एवोपयोगात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे तदबोधतापत्तेः तस्य-बोधस्याबोधतापत्तेः । एवं क्लिष्ट इति शब्दहेत्वभावात् बोधैकस्वभावतया । अत एवाह-तत्त्वतः-परमार्थेन तत्तत्त्वाविशेषात्-बोधतत्त्वाविशेषात् । इति અનેકાંતરશ્મિ વિશેષણ બનાવો છો, તેમ શુદ્ધબોધમાં ક્લેશ ન હોવા છતાં, તેને તેનું પણ વિશેષણ બનાવાશે જ. આશયઃ ક્લેશનો અભાવ બંને ઠેકાણે સમાન જ છે. તે છતાં, ક્લેશને અશુદ્ધબોધનું વિશેષણ બનાવવું અને શુદ્ધબોધનું વિશેષણ ન બનાવવું – એવો ભેદ સિદ્ધ થઈ શકે નહીં. અર્થાત્ તે બંનેનું વિશેષણ બનશે અને તો શુદ્ધબોધ પણ ક્લિષ્ટ થઈ જશે. એટલે તમારા મતે તો ‘ક્લિષ્ટ બોધ' એવું કહેવું પણ સંગત થતું નથી. (૨૮૭) બૌદ્ધ : શુદ્ધ-અદ્વયબોધ તો નિરંશ-એકસ્વભાવી છે. એટલે તેમાં તો (ક્લેશ વિશેષણ અને બોધ વિશેષ્ય - એવા) જુદા જુદા આકારો હોતા જ નથી. માટે પરમાર્થથી તો વિશેષ્ય-વિશેષણભાવ છે જ નહીં. સ્યાદ્વાદીઃ તમારી વાત યોગ્ય નથી, કારણ કે જો પરમાર્થથી વિશેષ્ય-વિશેષણભાવ ન હોય, તો ‘ક્લિષ્ટ બોધ' એવું સ્વરૂપ જ સંગત નહીં થાય, કારણ કે જ્ઞાનાદિ વસ્તુ નિરંશ એકસ્વભાવી છે. હવે તે એકસ્વભાવ તો વસ્તુમાં (જ્ઞાનમાં) “બોધ' સ્વરૂપ લાવવામાં જ વપરાઈ ગયો (અર્થાત તે સ્વભાવનો ઉપયોગ અહીં જ થઈ ગયો.) હવે ક્લિષ્ટતા શેનાથી આવે ? ન આવી શકે. જો તે એકસ્વભાવ ક્લિષ્ટતા લાવવા વાપરો, તો બોધરૂપતા શેનાથી આવશે ? નહીં આવે અને તો તેની અબોધરૂપતા જ થશે. એટલે જ્ઞાન તો માત્ર એક-બોધસ્વભાવી જ માનવો રહ્યો. હવે આવા એકસ્વભાવી બોધમાં ‘ક્લિષ્ટ' એવા શબ્દનું કોઈ કારણ જ વિદ્યમાન નથી, કે જેને લઈને બોધ વિશે ક્લિષ્ટશબ્દનો પ્રયોગ સાર્થક બને. એટલે જ ગ્રંથકારશ્રી કહે છે – પરમાર્થથી તો તેમાં (બોધમાં) શુદ્ધ બોધમાત્ર જ અવિશેષપણે રહેલું છે એટલે તેમાં કોઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy