SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ११३७ अनेकान्तजयपताका (પગ્નમ: જ अन्यथाऽधिकभावसिद्धिः, (२८६) क्लिष्टो बोध इति क्लेशस्य बोधविशेषणत्वात्, असतो विशेषणत्वायोगात् अतिप्रसङ्गात्, तदितरत्राप्यविशिष्टत्वात् । तथाहि-बोधो बोध - વ્યારા . पगमेऽधिकभावसिद्धिः । क्लिष्टो बोध इति-एवं क्लेशस्य बोधविशेषणत्वात्, असतःक्लेशस्य विशेषणत्वायोगात् । अयोगश्च अतिप्रसङ्गात् । तदितरत्रापि-शुद्धबोधेऽविशिष्टत्वात् असद्विशेषणस्य । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहि-बोधो बोध इति तत्त्वे -- અનેકાંતરશ્મિ .. જ એવું એક અલગ તત્ત્વ માનીશું કે જેનાથી ક્લિષ્ટ-અક્લિષ્ટરૂપે જ્ઞાનનો વિભાગ સંગત થઈ જાય... સ્યાદ્વાદીઃ બસ, તો એ જુદા તત્ત્વ તરીકે જ્ઞાનથી અધિક બાહ્યભાવની જ સિદ્ધિ થશે અને તો જ્ઞાનાદ્વૈતવાદ તર્કશૂન્ય જ જણાઈ આવશે.) ન જ્ઞાનાઢતમને વિશેષણવિશિષ્ટ બોધની અસંગતિ ને (૨૮૬) વળી, તમે ‘ક્લિષ્ટબોધ' એમ જે કહો છો, તેમાં, ક્લેશને બોધના વિશેષણ તરીકે મૂકો છો. પણ જ્ઞાનાદ્વૈતમતે તો જ્ઞાનથી અતિરિક્ત બધું અસત્ હોવાથી, તે અસત્ ક્લેશ વિશેષણ બની શકે નહીં. (ભાવ એ કે, વિશેષ્યને વિશિષ્ટ કરનાર વિશેષણ તો સત્ જ બને. જ્ઞાનથી અતિરિક્ત ક્લેશ જેવું અસત્ તત્ત્વ નહીં.) પ્રશ્નઃ (અન્યથાક) તેવા અસને પણ વિશેષણ માની લઈએ તો ? ઉત્તર : તો તો અતિપ્રસંગ એ આવશે કે, શુદ્ધબોધમાં પણ તે ક્લેશને વિશેષણ તરીકે માનવું પડશે. કારણ કે તે અસદ્ વિશેષણ તો શુદ્ધબોધમાં પણ સમાનપણે રહેલું છે. (આશય એ કે, તે અસત્ વિશેષણ બંને ઠેકાણે અસત્ છે, અર્થાત્ છે જ નહીં. તો તે, અશુદ્ધબોધમાં ન હોવા છતાં પણ જો તેનું વિશેષણ બનતું હોય, તો શુદ્ધબોધમાં ન હોવા છતાં પણ તેનું પણ વિશેષણ બની જ શકે. એટલે ક્લેશવિશેષણથી વિશિષ્ટ હોવાથી તેને ક્લિષ્ટ માનવાની આપત્તિ આવશે...) આ જ વાતને ભાવનાપૂર્વક જણાવે છે – જ્ઞાનાદ્વૈતમને ક્લિષ્ટ બોધ' આનો અર્થ શું થાય? તમારા મતે તો બોધથી અતિરિક્ત ક્લિષ્ટતાનું કારણ કોઈ જ નથી. એટલે તેનો અર્થ એ થાય કે - “બોધ બોધ'. હવે આ બોધ બોધ'માં પણ ક્લેશ જેવું તત્ત્વ તો રહ્યું જ નથી, છતાં પણ જેમ તમે ક્લેશને તેનું ........ ........ વિવરમ્ 164. बोधो बोध इति । क्लिष्टो बोध इति कोऽर्थः ? बोधो बोध इति, क्लिष्टताहेतोरन्यस्य कस्यचिदभावात् ।। ૨. પૂર્વમુદ્રિત ‘ત્નિો વધ રૂત' ત પાડો નાસ્તિ, સત્ર N-Jતાનુસારે વિન્યસ્ત: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy