________________
ધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१०१०
ज्ञानाभाव उक्तः।(१५८) न चात्र प्रमाणम्, अनुमानाभावात् तल्लक्षणायोगात् अर्थापत्ते
अनन्तरोदितेन निर्विषयज्ञानाभाव उक्तः, तैमिरिककेशादिज्ञानाभाव इत्यर्थः । न चात्र प्रमाणम्,
- અનેકાંતરશ્મિ . પ્રશ્ન : જ્ઞાનને સ્વસંવિદિત માનવામાં, શું તેવો દોષ ન રહે?
ઉત્તરઃ ના, કારણ કે તે સ્વસંવિદિત જ્ઞાનદ્રવ્ય-બીજા પર્યાયરૂપે તો, વર્તમાનકાળે પણ વિદ્યમાન છે, એટલે જ તેની સ્મૃતિ થવામાં કોઈ ક્ષતિ નથી. તેથી જ્ઞાનની સ્વસંવિદિતતા જ માનવી જોઈએ...
- મીમાંસકમતે ભ્રાન્તજ્ઞાનની અસંગતિ , (૧૫૭) ઉપરોક્ત કથનથી, કુમારિલ ભેટમતે (કમીમાંસક એકેડેશીયમતે) તિમિરરોગવાળાને થતું કેશાદિજ્ઞાન અસંગત ઠરે છે... (અર્થાત્ તેઓના મતે તેવા જ્ઞાનનું અસ્તિત્વ ઘટતું નથી..) તે આ રીતે -
તિમિરરોગવાળા વ્યક્તિને બે ચન્દ્રનું જ્ઞાન, કેશજ્ઞાન આદિ થાય છે અને તે જ્ઞાન વખતે ખરેખર તો બે ચન્દ્રાદિ બાહ્ય પદાર્થ હોતો નથી. હવે તમે તો બાહ્યાર્થપ્રાકટ્યથી વિજ્ઞાનનું અનુમાન કરો છે, પણ અવિદ્યમાન બાહ્યર્થ શી રીતે પ્રગટ થાય? અને તેની પ્રગટતા વિના શી રીતે જ્ઞાનનું અનુમાન થાય ?
(એટલે જ્ઞાનને બાહ્યાર્થપ્રાકટ્યથી અનુમિત માનવામાં, તે કેશવિજ્ઞાનાદિ ભ્રાન્તજ્ઞાનની અસંગતિ થશે...)
તેથી, જ્ઞાનને જ તેવા ઉપપ્પવરૂપ (=ભ્રમરૂપ)માનવું જોઈએ અને એ જ જ્ઞાનને સ્વસંવિદિત માનવું જોઈએ... એ રીતે જો જ્ઞાનને સ્વસંવિદિત માનો, તો પોતા દ્વારા જ પોતાના સ્વરૂપનો બોધ
- વિવરમ્ .. 86. तैमिरिककेशादिज्ञानाभाव इति । तैमिरिकस्य यत् केशादिज्ञानं तस्याभावो भट्टमते प्राप्नोतीत्यर्थः । तथाहि-तैमिरिकस्य शशधरद्वितयगोचरमुत्पद्यते ज्ञानम्, तत्र च बाह्यविषयस्यासत्त्वात् । अत: कथं तत्र बाह्यार्थप्राकट्याद् विज्ञानमनुमीयते ? न ह्यविद्यमानोऽर्थः प्रकटो भवति, अतो विज्ञानमेव तत्तादृशमुपप्लवरूपं स्वसंविदितमभ्युपगन्तव्यम् । स्वसंविदिते हि तस्मिन्नभ्युपगम्यमाने आत्मीयस्वरूपावबोध आत्मनैवोपपद्यते, अन्यथा तु भ्रान्तविज्ञानाभाव एव स्यादिति ।।
| મીમાંસકદર્શનકારોમાં (૧) ભટ્ટ, અને (૨) પ્રભાકર બંનેનું અલગ-અલગ મંતવ્ય છે. યદ્યપિ બંને જ્ઞાનને પરોક્ષ માને છે. પણ (૧) ભટ્ટ બાહ્યાર્થપ્રાકટ્યથી જ્ઞાનને અનુમેય માને છે, જયારે (૨) પ્રભાકર જ્ઞાનથી ઉત્પન્ન થતાં સંવેદન નામના ફળથી તે જ્ઞાનને અનુમેય માને છે... પ્રસ્તુતમાં ભટ્ટમતને આશ્રયીને નિરાસ ચાલતો હોવાથી, ગ્રંથમાં તેનો ઉલ્લેખ કરેલ છે...
૧, પૂર્વમુકિતંત્ર “વાધાર્થ: પ્ર૦િ' –દ્ધિ: N-Bતાનુસારે [ત્ર શુદ્ધિ:. ૨. ‘વસંવિવિદિતદ્ધિ ત#િo' રૂતિ : I
g-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org