________________
१०११ अनेकान्तजयपताका
(પગ્નમ: अर्थज्ञानाद् बुद्धाविति प्रक्रमः । नन्वस्त्यनुमानं यदाह भाष्यकार:-"ज्ञाते त्वनुमानादवगच्छति'' इति । एतदाशङ्कयाह-अनुमानाभावात् । अभावश्च तल्लक्षणायोगात्-अनुमानलक्षणायोगात् पक्षधर्मत्वाद्यभावेन अर्थापत्तिरनुमानशब्देनाभिप्रेतेत्येतदाशङ्कयाह-अर्थापत्तेरप्यभावेऽप्रवृत्तेः
... અનેકાંતરશ્મિ . સંગત થઈ જાય (તેમાં બાહ્યાWપ્રાકટ્યની અપેક્ષા ન રહે.) તેથી બ્રાન્ત વિજ્ઞાનની નિબંધ સંગતિ થઈ જાય... અન્યથા તો ભ્રાન્ત વિજ્ઞાનનો અભાવ તદવી જ રહેશે..
1 - અર્થજ્ઞાનથી બુદ્ધિઅનુમાનમાં અપ્રમાણતા : (૧૫૮) બીજું તમે જે કહો છો કે, “અર્થપ્રાકટ્યથી જ જ્ઞાન (પરોક્ષ) જણાય છે...” - તે વાતમાં કોઈ પ્રમાણ નથી... (અને પ્રમાણ વિનાની વાત ગ્રાહ્ય બને નહીં.)
મીમાંસક : અરે ! અમે પહેલાં જ તો કહ્યું કે, તે વાતને સિદ્ધ કરનાર અનુમાન પ્રમાણ છે. ભાષ્યકારે કહ્યું છે કે – “પદાર્થનું જ્ઞાન થયે, અનુમાન દ્વારા તદ્વિષયક બુદ્ધિનો અવગમ થાય છે.” (જૈમિનીયસૂત્ર - શાબરભાષ્ય ૧/૧/૫)
(અનુમાનપ્રયોગ : અર્થવિષય જ્ઞાન સત્, અર્થપ્રત્યેન શાયમાનસ્વીત્ (તો પ્રમાણ નથી – એવું તમે શી રીતે કહો છો ?).
સ્યાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે પ્રસ્તુતમાં તેવું અનુમાન થઈ શકે નહીં... પ્રશ્ન : પણ કારણ ?
ઉત્તર : કારણ કે અનુમાનનું લક્ષણ ઘટતું નથી. તે આ પ્રમાણે (૧) પક્ષધર્મતા,(૨) સપક્ષસત્તા, (૩) વિપક્ષાસત્તા... આ બધા હેતુના ધર્મો છે, આ બધા ધર્મો જણાયા બાદ જ તે હેતુ દ્વારા સાધ્યસિદ્ધિ થઈ શકે. પણ પ્રસ્તુતમાં આ બધા ધર્મોનું જ્ઞાન થવું અસંભવિત છે... જુઓ, મીમાંસકોને અર્થપ્રાર્ચ હેતુથી અર્થવિષયક જ્ઞાનનું સત્ત્વ સાધવું છે...
અહીં જ્ઞાન તે પક્ષ છે, તેમાં હેતુનું રહેવું તે પક્ષધર્મતા કહેવાય... આવી પક્ષધર્મતા ત્યારે જણાય, કે જ્યારે જ્ઞાન અને અર્થપ્રાકટ્ય બંનેનો અવગમ એકી સાથે થતો હોય. પણ જ્ઞાન તો ક્ષણિક હોવાથી, અર્થપ્રકટતા વખતે તેનો નાશ થઈ જાય છે, એટલે તો તેની સાથે અર્થપ્રાકટ્યરૂપ હેતુની પક્ષધર્મતાદિ જાણી શકાય નહીં...
- વિવરમ્ . 87. अर्थज्ञानाद् बुद्धाविति प्रक्रम इति । अर्थज्ञानात्-अर्थप्राकट्याद् बुद्धौ साध्यायां इत्येषोऽर्थः प्रक्रमाल्लभ्यत इत्यर्थः ॥
88. पक्षधर्मत्वाद्यभावेनेति । अर्थप्राकट्याद्धेतोः सकाशादर्थगोचरज्ञानस्य सत्त्वं साध्यते मीमांसकैः । न चार्थप्राकट्यस्य ज्ञानेन सह पक्षधर्मत्वादयो हेतुधर्माः परिच्छेत्तुं पार्यन्ते, क्षणिकत्वेन ज्ञानस्यार्थप्राकट्यसमये प्रलयप्राप्तत्वात् । ननु यद्यप्यर्थप्राकट्यसमये विवक्षितबुद्धिक्षणो नास्ति, तथापि बुद्धिसामान्यं
૨. વન' રૂતિ ટુ-પ: 1 ૨. વાર્થppનવાર્થપ્રાટ્યસ્થ' ત -પત્તિ: રૂ. ‘તાર્થપ્રક્રિટ્યo' -પાઠ: |
રૂતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org