________________
મધક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१०१२
- > रप्यभावेऽप्रवृत्तेर्बुद्धिव्यक्तेश्च तदाऽसत्त्वेनाभावात् तदव्यतिरिक्तस्य च सामान्यस्येतर
• વ્યાક્ય कारणात् भावोपलम्भकप्रमाणान्तर्गतत्वेन । यदि नामैवं ततः किमित्याह-बुद्धिव्यक्तेश्च अनुमेयाया: तदा-तस्मिन्ननुमानकालेऽसत्त्वेन हेतुना क्षणिकतयाऽभावात् तदव्यतिरिक्तस्य चबुद्ध्यव्यतिरिक्तस्य च सामान्यस्य बुद्धिसामान्यस्याभावात् इतरस्यापि-व्यतिरिक्तस्य व्यति
- અનેકાંતરશ્મિ છે આમ, જ્યારે પક્ષધર્મતાદિ જ અનવગત છે, ત્યારે તે અર્થપ્રાકટ્ય હેતુ દ્વારા, જ્ઞાનનું સત્ત્વ શી રીતે સિદ્ધ કરાય? (એટલે અર્થવિષયક જ્ઞાનનું અનુમાન થવું અસંભવિત છે...)
ને પ્રસ્તુતમાં અર્થોપત્તિની અપ્રમાણતા : મીમાંસક અનુમાનશબ્દથી અમને અથપત્તિ કહેવી અભિપ્રેત છે... તેથી પદાર્થમાં જે જ્ઞાતતા ઊભી થઈ છે, તે જ્ઞાનનાં સત્ત્વ વિના ઘટી શકે નહીં, એટલે અથપત્તિ દ્વારા જ્ઞાનનું સત્ત્વ જણાઈ આવે છે... (આમ, અર્થપ્રાકટ્યથી જ્ઞાનનું સત્ત્વ સિદ્ધ કરવામાં અથંપત્તિ પ્રમાણભૂત છે...)
સ્યાદ્વાદી: આ વાત પણ યુક્ત નથી, કારણ કે તમે જ પ્રમાણ માનો છો : (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) ઉપમાન, (૪) શબ્દ, (૫) અથપત્તિ, અને (૬) અભાવ... આમાંથી પહેલા પાંચ પ્રમાણોને ભાવસાધક માનો છો અને અભાવને અભાવસાધક માનો છો... (એટલે અર્થપત્તિ તો તમારા મતે ભાવસાધક જ છે....)
પ્રશ્ન : તો શું થયું?
ઉત્તર : હવે અર્થપ્રાકટ્ય સમયે તો (ક્ષણિક એવા) જ્ઞાનનો અભાવ છે, તો તેનું સત્ત્વ સાધવા, ભાવોપલંભક અર્થપત્તિની પ્રવૃત્તિ શી રીતે સંગત થાય?
- અનુમાન વિશે મીમાંસક આશંકાનો નિરાસ - મીમાંસક અર્થપ્રાકટ્ય સમયે, અનુમેય એવી વિવક્ષિત બુદ્ધિક્ષણ ભલે ન હોય... (કારણ કે તે તો ક્ષણિક છે...) પણ બુદ્ધિસામાન્ય તો હોઈ જ શકે ને? (કારણ કે તે તો નિત્ય છે...)
એટલે તેની સાથે અર્થપ્રાકટ્યરૂપ હેતુની પક્ષધર્મતાદિ જાણી લઈ, પછી તે હેતુ દ્વારા વિરક્ષિત બુદ્ધિક્ષણનું અનુમાન ન થઈ શકે ?
સ્યાદ્વાદીઃ પહેલા તો એ કહો કે, તે બુદ્ધિસામાન્ય વિવક્ષિત બુદ્ધિક્ષણથી (૧) અભિન્ન છે, કે (૨) ભિન્ન ? એ બે વિકલ્પો છે...
(૧) જો અભિન્ન માનો, તો વિવક્ષિત બુદ્ધિક્ષણનો નાશ થયે, તદભિન્ન સામાન્યનો પણ નાશ ................................. ... ...
વિવરણમ્ .
............................... भविष्यतीत्याह- 89. तदव्यतिरिक्तस्येत्यादि यावद् ग्रहणादिति । अयमभिप्राय:-तबुद्धिसामान्यं विवक्षितबुद्धिक्षणादव्यतिरिक्तं व्यतिरिक्तं वा इति विकल्पयुगलकम् । तत्र यद्यव्यतिरिक्तमिति पक्ष: कक्षीक्रियते स न घटत एव, विवक्षितबुद्धिक्षणनाशे तदव्यतिरिक्ततया तत्सामान्यस्यापि विनष्टत्वात्, अन्यथा ह्यभेद
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org