________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
८७२ न्तरालस्खलनेनावयविनि तदसिद्धेः । (१९) समाहारगुरुत्वानुपलब्धिपक्षोऽप्यवयविવ્યાં
છે कारणात् । यदि नामैवं ततः किमित्याह-तत्प्रयत्नप्रतिबन्धयोगेन-मत्स्यादिप्रयत्नप्रतिबन्धयोगेन हेतुना । किमित्याह-गुरुत्वप्रतिबन्धभावात् । न चायमवयविन्यपि इत्याह-अपान्तरालस्खलनेन हेतुना अवयविनि तदसिद्धेः-गुरुत्वप्रतिबन्धासिद्धेरिति । तस्यापि महत्त्वेन अनुपलक्षणायोगादिति स्थितम् । समाहारगुरुत्वानुपलब्धिपक्षोऽपि सप्तपूल्यादौ । किमित्याह-अव
... અનેકાંતરશ્મિ .... થાય એમ માનવામાં શું વાંધો?)
બૌદ્ધ : જુઓ ભાઈ, મત્સાદિની જળમાં સર્વાવયવવ્યાપ્તિ ન હોવાથી, તેઓનું સામર્થ્ય ( પ્રયત્ન) સ્મલિત (જલ દ્વારા પ્રતિબંધિત) થઈ જાય છે અને એટલે જ તેઓનું ગુરુત્વ (=ભારેપણું) પણ રહેતું નથી... તેથી મસ્યાદિનું વધારે વજન ન થવું યોગ્ય જ છે...
(૧૮) વૈશેષિકઃ તો તેની જેમ અવયવીના ગુરુત્વનો પ્રતિબંધ પણ કેમ ન કલ્પાય?
બૌદ્ધઃ કારણ કે તે પોતાના અવયવોમાં સંપૂર્ણપણે વ્યાપ્ત હોઈ, તે અવયવીનાં સામર્થ્યનું કયાંય વચ્ચે અલન (=સંતરાત્તરવૃત્તન) થતું નથી (=અપૂત) એટલે તેના ગુરુત્વનો પ્રતિબંધ (=ભારેપણાનો વિનાશ) પણ સિદ્ધ નથી. ફલતઃ ક્ષીર-નીરની જેમ, અવયવી સાથે અવયવોનું વધારે વજન દેખાવું જ જોઈએ, કારણ કે તે અવયવીનું ગુરુત્વ પણ મહત્ત્વરૂપ હોઈ, તે ન દેખાય એવું ન બને...
સાર: પણ અવયવોથી વધારે વજન તો દેખાતું નથી, તેથી માનવું જ રહ્યું કે, ખરેખર કોઈ અવયવી જેવો અલગ પદાર્થ જ નથી...
- સામાહાર્ય પક્ષનો પણ નિરાસ - ' (૧૯) ઉપરોક્ત કથનથી, જે લોકોનું એવું માનવું છે કે – “સાત પૂલીનો [=ઘાસાદિ કોઈક પદાર્થોની પૂળી(=bundle)નો] સમાહાર=ભેગા થવું એટલે સપ્તપૂલી... અહીં સાતપૂળીનું જે વજન છે, તે જ સાતપૂળીના સમાહારનું વજન છે... એટલે સાતપૂળીથી અલગ સમાહારનું કોઈ વધારે
જ વિવરમ્ 15. समाहारगुरुत्वानुपलब्धिपक्षोऽपीति । यथाहि सप्तानां पूलानां समाहार इति सप्तपूलीत्यत्र सप्तपूलीगुरुत्वव्यतिरिक्तं न किञ्चित् समाहारगुरुत्वमुपलभ्यते, एवमवयविनोऽपि गुरुत्वमिति । एवंरूपो य: समाहारगुरुत्वानुपलब्धिपक्षः सोऽप्यघटमान इत्यपकर्णयितव्यः ।।
16. ૩વવિમાન સેતુના સમાહાત્તરમાવા IRUતિ મવયવિમાવેનેતિ ક્રોડર્થ: સમ
૨. “વમવવિધ ' તિ વ-પાd: I ૨. “હાર્યાન્તરામાવત' તિ વ-પટિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org