SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ +++++ ८७१ अनेकान्तजयपताका (પગ્નમ: अवयवं तैराजलमव्याप्तेः,(१८) तत्प्रयत्नप्रतिबन्धयोगेन गुरुत्वप्रतिबन्धभावात् अपा વ્યારહ્યા છે योगात् कारणात् । योगश्च अवयविनेव अवयवमिति व्यतिरेकदृष्टान्तः यथाऽवयविना आ अवयवं स्वावयवापेक्षया व्याप्तिरेवं तैः-मत्स्यादिभिराजलं-सकलजलमर्यादया अव्याप्तेः - અનેકાંતરશ્મિ .... અને અવયવી સાથેનાં અવયવોનાં વજનમાં પણ કોઈ જ ફેર હોતો નથી... એટલે પ્રસ્તુતમાં દોરા/ પટનું ભેગુ મળીને પણ, પાંચ પલપ્રમાણ જ વજન થશે, એથી વધારે નહીં... (અને માટે જ ત્રાજવાનું નમનવિશેષ થતું નથી...) (આ પ્રમાણે વૈશેષિકે કરેલા પરિહારના પરિહાર માટે (ઋતત્વરિહારવરિહારય) બૌદ્ધ હવે પોતાનું મંતવ્ય બતાવે છે - ) બૌદ્ધઃ જુઓ ભાઈ ! જલમાં માછલાકાષ્ઠનું ( વિજ્ઞાતીયેપુ) વધારે વજન ન થવું =ાનાવાતુનનણ્ય) તો યોગ્ય જ છે, કારણ કે તે માછલાદિ જળના સકલ અવયવોમાં વ્યાપક ન હોવાથી, તેઓનું (વજન દેખાડવા માટેનું) સામર્થ્ય પ્રતિહત-છિન્નભિન્ન થઈ જાય છે અને એટલે જ તેઓનું, જળથી વધારે વજન દેખાતું નથી... પણ જ્યાં બંને દ્રવ્યોની પરસ્પર સર્વ અવયવોમાં વ્યાપ્તિ હોય ત્યાં તો અવશ્ય વજન વધારે થાય છે... દા.ત. એક કિલો દૂધ ને એક કિલો પાણી બંનેને ભેગું કરવામાં આવે – તો તે બંનેની પરસ્પર સર્વ અવયવોમાં વ્યાપ્તિ થવાથી - તે બંનેનું ભેગું મળી બે કિલો જેટલું વજન થાય, અર્થાત્ વધારે વજન થાય - આમ, પરસ્પર સર્વવયવવ્યાપ્તિ જલ-મલ્યમાં નથી, પણ અવયવ-અવયવીમાં તો છે, કારણ કે અવયવી તો સ્વાભક અવયવોમાં સંપૂર્ણપણે વ્યાપીને રહે છે... એટલે અવયવઅવયવીનું ભેગું મળીને વધારે વજન દેખાવું જ જોઈએ... વૈશેષિકઃ મત્સાદિની, જલમાં સંપૂર્ણપણે વ્યાપ્તિ ન હોય તો શું થઈ ગયું? (તેનું વજન તો વધારે દેખાવું જ જોઈએ ને?) છતાં પણ નથી દેખાતું, તો તેની જેમ અવયવીનું પણ વજન વધારે ન धिकृतावयविनोऽप्यवयवापेक्षया नाधिक्येन तुलनमिति । अत्रापि योगाचार एवं परिहारं प्रतिपादयति-युक्तं तत्राधिक्यातुलनं मत्स्यादेः, सकलजलावयवानामव्यापकत्वेन प्रतिहतसामर्थ्यत्वात् । यत्र हि सर्वा-वयवव्याप्ति: परस्परं भवति तत्र भवत्येव आधिक्येन तुलनं, यथा क्षीरनीरयोर्मिलितयोः सतोः । मत्स्यस्तु न सर्वनीरावयवव्यापक इति युक्ता तत्सामर्थ्यप्रतिस्खलना । अवयविना तु सर्व एव स्वारम्भका अवयवा व्याप्ता इति क्षीरनीरन्यायादधिकतया तत्तुलनं स्यात् । प्रपञ्चितश्चायमर्थः स्वयमेव सूत्रकृता; सुखावबोधाय किञ्चिल्लिखितमिति ।। १. 'तत्प्रति यत्न प्रतिबन्धस्य वा त अपान्तरा०' इति क-पाठो विचारणीयः। २. पूर्वमुद्रिते तु 'गुरुत्वप्रतिबन्धाभावात्' રૂત્યશુદ્ધપાત:, મત્ર તુ D-પ્રતાનુસારે શુદ્ધિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy