SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ८७० - योगात् ( १७ ) जलमत्स्यादौ जलाधिक्यातुलनस्य विजातीयेषु योगात् अवयविनेव आ * व्याख्या निष्पत्तौ तत् तोलने तुलानतिविशेषो गृह्येत सूत्रादेस्तादवस्थ्य एव तदधिकपटादिभावात्; न च गृह्यत इति । एतत्समर्थनायाह- तस्यापि - अवयविनो महत्त्वेन हेतुना अनुपलक्षणायोगात् । तुलानतिविशेषस्य गुरुत्वानुविद्धमेतदित्यर्थः । तैत्परिहारपरिहाराय आह-जलमत्स्यादौ 'आदि'शब्दात् तथाविधकाष्ठादिग्रह: जलाधिक्यातुलनस्य सति । किमित्याह - विजातीयेषु मत्स्यादिषु अनेअंतरश्मि .. I એ તો તદવસ્થ જ છે, તદુપરાંત અવયવીનું વજન અલગ ! એટલે તો અવયવ/અવયવીનું મળી વધારે વજન થવાથી તે ત્રાજવાનું વધારે નમન દેખાવું જોઈએ, પણ દેખાતું તો નથી... (એટલે માનવું જ રહ્યું કે, અવયવોથી ખરેખર તો જુદા કોઈ પટાદિ અવયવીની ઉત્પત્તિ થતી જ નથી...) વૈશેષિક ઃ અવયવી સાથે ખરેખર તો વજન વધારે જ થતું હશે, પણ આપણને તે દેખાતું નથી... બૌદ્ધ : અરે ! અવયવીને તો તમે મહત્પરિમાણી કહો છો અને મહત્પરિમાણ ન દેખાય એવું तो न ४ जने... आ महत्परिभाषा गुरुत्व (= भारेपणा) साथै अनुविद्ध=संयुक्त छे, भेटले गुरुत्वनुं પણ ગ્રહણ થાય જ... તેથી જો ખરેખર અવયવીનું વજન વધારે થતું હોય, તો તે અવયવી મહત્ પરિમાણી હોવાથી, તેના દ્વારા થયેલા, ત્રાજવાના નતિવિશેષનો પણ અવશ્ય ખ્યાલ આવી જવો भेसे... (પણ ખ્યાલ નથી આવતો - એથી જ સિદ્ધ થાય છે કે, ખરેખર કોઈ અવયવી જેવો અલગ पहार्थ ४ नथी...) (१७) वैशेषि: : तमारा स्थननो मे आ रीते परिहार इरीखे छीजे प्रेम (१) भजनुं વજન અને માછલી સાથેનાં જળનાં વજનમાં, તથા (૨) જળનું વજન ને માછલી - કાષ્ઠ સાથેનાં જળના વજનમાં કોઈ જ ફેર નથી હોતો - અર્થાત્ સરખું જ વજન હોય છે, તેમ અવયવોનું વજન ... विवरणम् .... 13. गुरुत्वानुविद्धमेतदित्यर्थ इति । अत्र एतत्पटादेर्महत्त्वं गुरुत्वानुविद्धं वर्तते यत:, ततस्तत्तुलायां नतिविशेषाग्रहणं न स्यादेवेत्यर्थः ।। 14. तत्परिहारपरिहारायेति । तस्य अवयविवादिनः सम्बन्धी यः परिहारः स्वपक्षव्यवस्थापनरूपस्तत्परिहाराय-तन्निराकरणायाह-ब्रूते सूत्रकारः-योगाचारेणावयव्यपेंक्षया तुलानतिविशेषग्रहणेऽवयविवादिनं प्रति प्रसञ्जिते स एवं परिहारमाह-यथा जलभृतभाजनान्तर्गतस्य मत्स्यादेर्न जलादाधिक्येन तुलनं, एवम १. ‘तत्परिहारायाह' इति ङ-पाठः । २. 'यतस्तत्तुलायामनति०' इति पूर्वमुद्रित - पाठ: । इति क- पाठः । ४. पूर्वमुद्रिते तु 'पेक्षतया' इति पाठः । Jain Education International For Personal & Private Use Only ३. 'स्थापनकास्तत्परि०' www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy