SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ८६९ अनेकान्तजयपताका (ઝિમ: तथेत्यादिना। इतश्च नास्य स्वारम्भकावयवेभ्यो जन्मापि युक्त्युपपन्नं तुलानतिविशेषाग्रहणात् । यदि ह्यन्य एवावयवेभ्योऽवयवी जन्मासादयेत् ततः पञ्चभ्यः पलेभ्यः सूत्रादेः पटादि ... અનેકાંતરશ્મિ છે જો ખરવિષાણાદિના જનક ન બને, તો તે પરમાણુઓ, પટાદિ અત્યંત અસત્ અવયવીનાં જનક પણ ન જ બને... ફલતઃ તેઓની અજનકતા જ સિદ્ધ થશે... (૨) જો પરમાણુ આદિ અવયવો, પટારિરૂપ અવયવીને ઉત્પન્ન કરવામાં પ્રતિનિયત હોય, તો તો તેઓ દ્વારા સર્વદા તે કાર્યોની ઉત્પત્તિ થવી જોઈએ. પણ સર્વદા તો થતી નથી, કારણ કે તે કાર્યોની તો કદીક જ ઉત્પત્તિ થતી દેખાય છે... એટલે માનવું જ રહ્યું કે, તે પરમાણુઓ (ક) ક્યારેક કાર્યના જનક છે, અને (૨) કયારેક કાર્યના અજનક છે - અને આવું (જનક-અજનક) હોવામાં, તેઓ કાર્યોત્પત્તિ વિશે પ્રતિનિયત શી રીતે ગણાય? અર્થાત્ તેઓ અપ્રતિનિયત જ ઠરશે... અને આવા અપ્રતિનિયત કારણો કાર્યના જનક શી રીતે બને ? સાર આમ યુક્તિથી વિચારતાં, અવયવો તે કોઈપણ રીતે અવયવીના જનક બની શકે નહીં... ફલત અવયવોની જનકતા જ અઘટિત છે... એટલે સ્વાતંભક અવયવોથી અવયવીનો જન્મ બિલકુલ સંગત નથી. - અવયવભિન્ન અવયવી માનવામાં વજનવધારાની આપત્તિ :(૧૬) જો અવયવોથી અલગ જ અવયવીની ઉત્પત્તિ થતી હોય, તો પાંચ પલપ્રમાણ (વજનવિશેષ પ્રમાણ) દોરાદિથી પટાદિ અવયવીની ઉત્પત્તિ થયે, તે દોરાઓનું વજન + નવા જન્મેલ કપડાનું વજન - તે બંનેનું વજન ભેગું મળી, પાંચ પલ કરતાં પણ વધારે વજન ( તુલાનતિવિશેષ= ત્રાજવાનું વધારે ભારથી વધારે નમન) થવું જોઈએ... કારણ કે પાંચ પલ તો માત્ર દોરાનું વજન છે, - વિવરમ્ - अजनकत्वमेव किञ्चिद्भेदेनाह - 12. हेतुत्वनियता वाऽजनयन्तो न त तव इति । हेतुत्वे-विवक्षितकार्यजनकत्वे नियता:-प्रतिनियतवृत्तयो येडण्वाद्यवयवा: 'वा'शब्दो विकल्पार्थः । अजनयन्त: सन्तो विवक्षितकार्यं न-नैव तद्धेतव:-विवक्षितकार्यहेतवो युज्यन्ते । यदि हि ते तस्मिन् जनयितव्ये प्रतिनियता एव, तर्हि सर्वदैव जनयन्तु । न च सर्वदैव जनयन्ति, कदाचिदेव पटादिकार्योपलम्भात् । ततश्च कदाचिज्जनका: कदाचिदजनका इत्यायातम् । एवंविधाश्च सन्त: कथं तज्जनने ते प्रतिनियता एव ? अपि तु अप्रतिनियता एव । अप्रतिनियताश्च कथं तज्जनका: ? । एवं युक्त्या विचार्यमाणं न कथञ्चनापि अवयवानामवयविजनकत्वं घटाकोटिसण्टङ्कमाटीकत इति ।। ૨. ‘નિયતવૃત્તોડ (?) વાવ વા: તિ -પાઠ:, -પાડતું નિયતવૃત્તોડવાવવા' તિ ૨. ‘પૂર્વ તરં ત -પઢિ: રૂ. ‘વિત તન્નના:' તિ -પd: ૪. ‘ડ્યું અને તે ત -પઢિ: ૬. “પટાછોટી' ત -પાઠ:I. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy