________________
९७५
अनेकान्तजयपताका
(પઝમ:
सिद्धौ वा प्रमाणसिद्धत्वम् ।अप्रमाणसिद्धस्तु न सिद्ध एव परस्यापि।किमस्य व्यवच्छेदસાધન ?
(१२४) स्यादेतत् प्रमाणसिद्ध इति विभ्रमापोहः सङ्गरार्थः । अत्राप्येतदनिवृत्तिरेव न्यायानुपपत्तिश्च बोधमात्रतत्त्ववादिनो विभ्रमायोगात् भेदकाभावेन कालुष्यासिद्धेः ।
વ્યારહ્યા છે. प्रक्रमान्नीलतद्धियोर्भेदस्य कथं तद्व्यवच्छेदसिद्धिः, बोधमात्रस्यापि व्यवच्छेदसिद्ध्यापत्तेः । सिद्धौ वा-तद्व्यवच्छेदस्य प्रमाणसिद्धत्वं कथं तद्भेदस्य ? अप्रमाणसिद्धस्तु नीलतद्धियोर्भेदः । किमित्याह-न सिद्ध एव परस्यापि-बाह्यार्थवादिनः । किमस्य व्यवच्छेदसाधनेन ? न किञ्चिदित्यर्थः ।।
स्यादेतदित्यादि । अथैवं मन्यसे-प्रमाणसिद्धोऽधिकृतभेद इति विभ्रमापोहः सङ्गरार्थःप्रतिज्ञार्थः, अभेदो नील-तद्धियोरिति । एतदाशङ्ख्याह-अत्रापीत्यादि । अत्रापि-पूर्वपक्षे एतस्यअनन्तरोदितस्य अनिवृत्तिरेव । स ह्यस्य विभ्रमः प्रमाणसिद्धोऽप्रमाणसिद्धो वेत्येवं योज्यम् ।
—- અનેકાંતરશ્મિ ... - આ બંને વિકલ્પ પ્રમાણે દોષ આવે છે.
(૧) જો તે ભેદ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ હોય, તો તેનો વ્યવચ્છેદ શી રીતે સિદ્ધ થઈ શકે ? (શું પ્રમાણસિદ્ધ વસ્તુનો વિલોપ થાય?) પ્રમાણસિદ્ધ ભેદનો વ્યવચ્છેદ કરશો, તો જ્ઞાનનો પણ વ્યવચ્છેદ થઈ શકશે.
અથવા જો તે ભેદનો વ્યવચ્છેદ સિદ્ધ હોય, તો તો તે પ્રમાણસિદ્ધ શી રીતે કહેવાય ? (સ્પષ્ટ વાત છે કે, વ્યવચ્છેદ થનારી વસ્તુ,મૃગજળની જેમ પ્રમાણસિદ્ધ ન જ હોઈ શકે...) એટલે પહેલો વિકલ્પ યુક્ત નથી...
(૨) હવે જો બાહ્યાર્થવાદીને, તે બેનો ભેદ પ્રમાણસિદ્ધ નથી, તો તેનો વ્યવચ્છેદ કરવાની પણ કોઈ જરૂર નથી, કારણ કે પ્રમાણરહિત વસ્તુ તો બાહ્યાર્થવાદીને પણ સિદ્ધ નથી... (સામેવાળો તેને સ્વીકારતો હોય, તો તેનો વ્યવચ્છેદ વ્યાજબી ગણાય... પણ તે જયારે સ્વીકારતો જ નથી, ત્યારે તેની સામે તેનો વ્યવચ્છેદ કરવો નિષ્ફળ છે...) એટલે બીજો વિકલ્પ પણ દોષગ્રસિત છે... તેથી ભેદનો વ્યવચ્છેદ પણ સાધ્યાર્થ ન માની શકાય
ને વિશ્વમાપોહરૂપ પ્રતિજ્ઞાનો નિરાસ રે (૧૨૪) બૌદ્ધઃ “બંનેનો ભેદ પ્રમાણસિદ્ધ છે” – એવા વિભ્રમનો અપોહ (=વ્યવચ્છેદ) કરવો એ જ અમારી નીલ અને નીલબુદ્ધિની અભેદપ્રતિજ્ઞાનો અર્થ છે...
સ્યાદ્વાદીઃ તમારા આ કથનમાં પણ પૂર્વોક્ત વિકલ્પ તદવસ્થ જ છે. જુઓ - ભેદનો વિભ્રમ
૨. ‘ાવસ્થાનન્તરો' તિ ટુ-પટ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org