________________
મથક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
९७६ (१२५) एवं सन्यायतो ग्रहणाभावात् प्रत्यनीकानवगमेनापोहानुपपत्तेरित्यसुन्दरः पक्षः,
વ્યાહ્યા .... न्यायानुपपत्तिश्च इत्यभ्युच्चयः । एनामेवाह-बोधमात्रतत्त्ववादिनः-योगाचारस्य विभ्रमायोगात् । अयोगश्च भेदकाभावेन-वस्तुसत्कर्माद्यभावेन हेतुना कालुष्यासिद्धेर्बोधमात्रतत्त्वस्य । एवं सन्न्यायतो ग्रहणाभावाद् विभ्रमस्य । यदि नामैवं ततः किमित्याह-प्रत्यनीकार्नवगमेन हेतुनाऽपोहानुपपत्तेभ्रमस्य । विभ्रमावगतौ हि तत्प्रत्यनीकावर्गमतस्तत्तत्प्रयोगात् तदपोहसिद्धिः,
- અનેકાંતરશ્મિ . (૧) પ્રમાણસિદ્ધ છે, (૨) અપ્રમાણસિદ્ધ? (૧) પ્રમાણસિદ્ધ હોય તો તેનો અપોહ ન જ થઈ શકે, અને (૨) જો પ્રમાણસિદ્ધ ન હોય, તો તે બાહ્યાર્થવાદીને સિદ્ધ જ નથી, એટલે તેનો અપોહ કરવાની પણ કોઈ જરૂર નથી...
બીજી વાત, આ પક્ષમાં તો ન્યાયની પણ અસંગતિ છે, કારણ કે શુદ્ધબોધમાત્રવાદી યોગાચારમતે તો વિભ્રમ પણ ઘટતો નથી.. (તો તેનો અપોહ શી રીતે સંગત થાય ?)
પ્રશ્ન : પણ વિભ્રમ કેમ ન ઘટે ?
ઉત્તરઃ કારણ કે જ્ઞાનાદ્વૈતવાદીમતે તો જ્ઞાનથી અતિરિક્ત વસ્તુ-કર્મ આદિ કોઈ જ ભેદક નથી, એટલે શુદ્ધબોધમાં એવી કોઈ કલુષતા પણ સિદ્ધ નથી, કે જેના આધારે તેને વિશ્વમ કહી શકાય.
(૧૨૫) આ રીતે ન્યાય પ્રમાણે, વિભ્રમનું ગ્રહણ જ સંભવિત નથી.... ને વિભ્રમનાં ગ્રહણ વિના, તેના પ્રત્યેનીક-અવિભ્રમનો બોધ ન થતાં, વિભ્રમનો અપોહ સંગત થઈ શકે નહીં...
ભાવ એ કે, ચિત્તમોહક એવા વિભ્રમનાં કારણભૂત ક્લિષ્ટ કર્મ આદિનું જ્ઞાન થયે જ તે વિભ્રમોનું જ્ઞાન થવું સંગત છે... હવે તમારા મતે, જ્ઞાનથી અતિરિક્ત ક્લિષ્ટકર્માદિનું તો પરમાર્થથી અસ્તિત્વ જ નથી, તો તે કારણો શી રીતે જણાય? શું ખરવિષાણાદિ અસનું અસ્તિત્વ કોઈ જાણી શકે ?)
અને કારણોનાં જ્ઞાન વિના, તે વિભ્રમનું જ્ઞાન પણ ન જ થાય... પ્રશ્ન : વિભ્રમનું જ્ઞાન ન થાય તો વાંધો શું? ઉત્તર : વાંધો એ જ કે, તેનાં જ્ઞાન વિના તેના પ્રત્યેનીક=વિરોધી=અવિભ્રમનું જ્ઞાન પણ ન જ
51. तत्प्रत्यनीकावगमत इति । तस्य-विभ्रमस्य प्रत्यनीकोऽविभ्रमस्तत्प्रत्यनीकस्तस्यावगम:-ज्ञानं तस्मात् । इदमुक्तं भवति-चित्तमोहिविभ्रमकारणेषु क्लिष्टकर्मादिषु ज्ञातेषु सत्सु जायन्ते तानि च परमार्थतः सन्ति न सन्ति भवतां मते, अत: कथं तानि ज्ञायन्ते ? नहि खरविषाणं कश्चिद् वेत्ति । तज्ज्ञानाभावे च कथं विभ्रमो ज्ञायते ? विभ्रमावगमाभावे च कथं तत्प्रत्यनीकस्याविभ्रमस्यावगति: स्यादिति ? ।।
૨. “નવમેન' તિ ટુ-પાઠ | ૨. “વિપ્રમચ' તિરુપતિ:
રૂ. “મસ્તસ્ત્રોત' તિ ટુ-પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org