________________
९७७ अनेकान्तजयपताका
(પગ્નમ: (१२६) प्रत्यक्षविरुद्धादिदोषयुक्तत्वाच्च । ज्ञानस्य विच्छिन्नार्थग्राहित्वात् तथाऽनुभवभावादुभयभावसिद्धेः प्रत्यक्षविरुद्धः । तथा तद्वैचित्र्यवेदनाद् भेदकमन्तरेण तदयोगाद् बोधमात्रस्याभेदकत्वात् अनुमानविरुद्धः । (१२७) “पञ्च बाह्या द्विविज्ञेयाः" इति
......... ... ચારડ્યા ... नान्यथा इति-एवमसुन्दरः पक्षः । तथा प्रत्यक्षविरुद्धादिदोषयुक्तत्वाच्च कारणादसुन्दरः पक्ष इति । एतदेवाह ज्ञानस्येत्यादिना । ज्ञानस्य विच्छिन्नार्थग्राहित्वात् कारणात् तच्छीलतया तथाऽनुभवभावात् । किमित्याह-उभयभावसिद्धेः-ज्ञानार्थोभयसत्तासिद्धेः प्रत्यक्षविरुद्धः पक्षः, प्रत्यक्षप्रसिद्धार्थापह्नवादिति भावः । तथा तद्वैचित्र्यवेदनात्, प्रक्रमाज्ज्ञानवैचित्र्यवेदनात्, भेदकमन्तरेण तदयोगात्-तद्वैचित्र्यायोगात् बोधमात्रस्य व्यक्त्यन्तरभाविनोऽपि अभेदकत्वाद् बोधमात्रतत्त्वतयाऽनुमानविरुद्धः सामान्यतस्तदपरसिद्धः कार्यव्यतिरेकादित्यर्थः । तथा
અનેકાંતરશ્મિ .. થાય... એટલે તો વિભ્રમનો અપોહ પણ સિદ્ધ થઈ શકે નહીં.. (આશય એ કે, વિભ્રમનો બોધ થયે તેના પ્રત્યેનીકનો બોધ પણ શક્ય હોવાથી, તે તે પ્રત્યેનીકના પ્રયોગથી તે વિભ્રમનો અપોહ પણ સંગત બને... પણ વિભ્રમનો બોધ ન થતો હોવાથી જ તે બધું અસંગત ઠરે છે...)
એટલે બૌદ્ધકલ્પિત વિશ્વમાપોહરૂપ પ્રતિજ્ઞા બિલકુલ સુંદર નથી...
(૧૨૬) ત્રીજી વાત, જો બંનેના ભેદના વિભ્રમનો અપોહ માનશો, તો તો પ્રત્યક્ષવિરોધાદિ પુષ્કળ દોષો આવશે.. (એટલે પણ તમારી પ્રતિજ્ઞા સુંદર નથી...) તે આ પ્રમાણે -
અર્થનિરાસમાં પ્રત્યક્ષવિરોધાદિ પુષ્કળ દોષો : (૧) પ્રત્યક્ષવિરોધ – જ્ઞાન તે વિચ્છિન્ન (જ્ઞાનભિન્ન) અર્થને ગ્રહણ કરનાર છે, કારણ કે તેવો જ અનુભવ થાય છે. એટલે તો જ્ઞાન-અર્થ બંનેની સત્તા સિદ્ધ થશે... આ વાત પ્રત્યક્ષસિદ્ધ હોઈ, અર્થનો અપલોપ કરવો પ્રત્યક્ષવિરુદ્ધ જ ગણાય...
(૨) અનુમાનવિરોધ - નીલાકાર-ઘટાકારાદિરૂપે જ્ઞાનની વિચિત્રતાનો અનુભવ થાય છે... હવે આવી વિચિત્રતા ભેદક વિના ઘટી શકે નહીં. તો તેઓનો ભેદક કોણ ? તો માનવું જ રહ્યું કે, નીલ-ઘટાદિ વાસ્તવિક પદાર્થ...
પ્રશ્નઃ શું જુદા-જુદા વ્યક્તિમાં રહેલા બોધને જ, તે જ્ઞાનોમાં ભેદક માની લઈએ તો ન ચાલે?
ઉત્તર : ના, કારણ કે જુદા જુદા વ્યક્તિમાં રહેલા દરેક બોધો, શુદ્ધબોધરૂપ હોવાથી, તેઓ ભેદક બની શકે નહીં...
• વિવરમ્ .... 52. सामान्यतस्तदपरसिद्धेरिति । सामान्यत:-सामान्येन तस्मात्-ज्ञानमात्रादपरस्य-कस्यचित् सिद्धेःनिष्पत्तेः, सामान्यत इति । अस्यायमभिप्राय:-सामान्येन तावद् विज्ञानमात्रादन्यत् किञ्चित् सिद्धम् । तच्च
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org