________________
९५९
अनेकान्तजयपताका
(પગ્નમ:
व्यवस्थाऽयोगो भेदकहेत्वभावश्च । (१०७) एतदप्यसत्, प्रमाणाभावात्, योगिज्ञानप्रमाणत्वे तद्यथोक्तत्वाभावः, ग्राहकाकाराद्यापत्तेः, तद्विकलतत्तदवगमायोगात्।(१०८) अचिन्त्या योगिनां शक्तिरित्यवगम इति चेत्, नात्र प्रमाणम्, अन्यत्र पक्षपातात् । अपि च
વ્યાવ્યા છે
. कृत्वा । अभ्रान्तं पुनर्ज्ञानं तद्विकलं-ग्राह्यग्राहकाकारोपप्लवरूपविकलं योगिनां-वीतरागाणामिति-एवं न भ्रान्तेतरव्यवस्थाऽयोगः, किन्तु योग एव, भेदकहेत्वभावश्च न, किन्तु भेदकहेतुरपि ग्राह्याद्युपप्लवरूपोऽस्त्येवेति अभिप्रायः । एतदाशङ्कयाह-एतदपि-अनन्तरोदितमसत्-अशोभनम् । कुत इत्याह-प्रमाणाभावात् । नाधिकृतार्थव्यवस्थाकारि तात्त्विकं प्रमाणमस्तीत्यर्थः । योगिज्ञानं प्रमाणमित्यारेकानिरासायाह-योगिज्ञानस्य प्रमाणत्वं तस्मिन्नभ्युपगम्यमाने । किमित्याह-तद्यथोक्तत्वाभावः तस्य-योगिज्ञानस्य यथोक्तत्वाभावः । कुत इत्याहग्राहकाकाराद्यापत्तेः । आपत्तिमेवाह-तद्विकलस्य-ग्राहकाकारादिविकलस्य तत्तदवगमायोगात् तयोः-अधिकृतज्ञानयोः भ्रान्तेतरत्वावगमायोगात् । अचिन्त्या योगिनां शक्तिरिति कृत्वा
... અનેકાંતરશ્મિ અને (૨) યોગીપુરુષોને, ગ્રાહ્ય-ગ્રાહકાકારરૂપ ઉપપ્લવથી રહિત જે જ્ઞાન થાય છે, તે જ્ઞાન અબ્રાન્ત યથાર્થ છે...
આમ,અમારા મતે બ્રાન્ત/અભ્રાન્ત જ્ઞાનની વ્યવસ્થા પણ સંગત છે અને તે બંનેનો ભેદ કરનાર હેતુ પણ હયાત છે... (“ગ્રાહ્ય-ગ્રાહકાકારરૂપ ઉપપ્લવ” - તે જ ભેદક છે, તે જેમાં હોય તે જ્ઞાન ભ્રાન્ત, અને જેમાં ન હોય તે જ્ઞાન અબ્રાન્ત...)
(૧૦૭) સ્યાદ્વાદી: તમારું આ કથન પણ મિથ્યા છે, કારણ કે “આપણું બધું જ જ્ઞાન ભ્રાન્ત અને યોગીજ્ઞાન અબ્રાન્ત” – એ અર્થની વ્યવસ્થા કરનાર કોઈ તાત્ત્વિક પ્રમાણ નથી.
બૌદ્ધ યોગીજ્ઞાન જ તેમાં પ્રમાણ છે (ભાવ એ કે, પ્રમાણભૂત યોગીજ્ઞાન દ્વારા જ તે બે જ્ઞાનની બ્રાન્ત-અભ્રાન્તરૂપતા જણાય છે, એટલે તેવી વ્યવસ્થા કરવામાં કોઈ ક્ષતિ નથી...)
સ્યાદ્વાદી: પણ એ રીતે જો યોગીજ્ઞાનને પ્રમાણ માનશો, તો તે યોગીજ્ઞાન ગ્રાહ્ય-ગ્રાહકાકારથી વિકલ નહીં રહે, કારણ કે તેવું માનવામાં (ક) યોગીજ્ઞાનમાં ગ્રાહકાકાર, અને (૨) ભ્રાન્ત-અબ્રાન્ત રૂપ બે જ્ઞાનમાં ગ્રાહ્યાકાર માનવો પડશે ! (અને આવા ગ્રાહ્ય-ગ્રાહકાકારથી કલુષિત થવાથી તો, યોગીજ્ઞાનને પણ ઉપપ્પવરૂપ ભ્રમરૂપ માનવું પડશે...)
બૌદ્ધ : જો ગ્રાહકાદિ આકાર ન માનવામાં આવે તો?
સ્યાદ્વાદીઃ તો તો તે યોગીજ્ઞાન દ્વારા, તે બે જ્ઞાનની ભ્રાન્ત-અભ્રાન્તતાનો અવગમ જ થઈ શકશે નહીં... (સ્પષ્ટ વાત છે કે, તે બેનું ગ્રહણ કરે તો ગ્રાહકાદિ આકાર માનવો પડે ને ગ્રહણ ન કરે તો તેઓનો અવગમ ન જ થઈ શકે...)
(૧૦૮) બૌદ્ધ પણ યોગીઓની એવી અચિન્ય શક્તિ છે, કે જેના બળે ગ્રાહ્ય-ગ્રાહક આકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org