________________
અધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
९५६ तत्त्वस्यैव तथास्वभावत्वात्, अर्थक्षयोपशमसन्निधानतः तथा तथा चैतन्यविक्रियोपपत्तेः, स्वस्वभावनियतात्मकत्वेऽप्यस्योक्तार्थाविरोधात्, तच्छक्तिवैचित्र्यात् तथाविधतच्छक्तेरेव च तत्त्वतोऽर्थोपरागत्वात्, (१०४) अधिकयोगाभावेनान्यथा तदसिद्धेः । इत्यर्थक्षयो
एतदाशङ्कयाह-न, बोधमात्रतत्त्वस्यैव । किमित्याह-तथास्वभावत्वात्-अर्थग्रहणस्वभावत्वात् । तथास्वभावत्वं च अर्थक्षयोपशमसन्निधानतः । अर्थश्च क्षयोपशमश्च तयोः सन्निधानं ततः । तथा तथा-चित्ररूपतया चैतन्यविक्रियोपपत्तेः स्वस्वभावनियतात्मकत्वेऽप्यस्यविज्ञानस्य उक्तार्थाविरोधात्, तद्वेदनस्यैव तद्रूपत्वाविरोधादित्यर्थः । अविरोधश्च तच्छक्तिवैचित्र्यात्, प्रक्रमाद् बोधमात्रतत्त्वस्यैव शक्तिवैचित्र्यात् तथाविधतच्छक्तरेव च-विशिष्टाया बोधमात्रतत्त्वशक्तेरेव च तत्त्वतः-परमार्थेन अर्थोपरागत्वात् । अधिकयोगाभावेन-उपरञ्जकसम्बन्धाभावेन अन्यथा तदसिद्धेः-अर्थोपरागत्वासिद्धेः । नेति सर्वत्र क्रियायोगोऽनुवर्तते,
ખા અનેકાંતરશ્મિ
(૧૦૩) સ્યાદ્વાદી : આ કથન પણ અયુક્ત છે, કારણ કે બોધમાત્ર તત્ત્વનો જ અર્થને ગ્રહણ કરવાનો સ્વભાવ છે. (એટલે તેના દ્વારા અર્થગ્રહણ થવામાં કોઈ ક્ષતિ નથી...)
પ્રશ્નઃ બોધનો તેવો સ્વભાવ તમે શી રીતે કહો છો ?
ઉત્તર : કારણ કે (૧) પદાર્થ, અને (૨) કર્મક્ષયોપશમ - આ બેનું સંનિધાન થવાથી, જુદાજુદારૂપે (ત્રનીલ-પીતાદિ જુદા જુદા અર્થગ્રહણરૂપે) ચૈતન્યની વિક્રિયા (=અલગ અલગરૂપે પરિણતિ) થાય છે... (હવે શુદ્ધબોધમાત્રમાં આવી વિક્રિયા, જુદા જુદા અર્થનું ગ્રહણ માન્યા વિના સંગત નથી...)
બીજી વાત, તે વિજ્ઞાન સ્વસ્વભાવમાં નિયત હોવા છતાં પણ, તેના દ્વારા અર્થનું ગ્રહણ અવિરુદ્ધ જ છે, કારણ કે સ્વરૂપસંવેદન જ અર્થગ્રહણરૂપ છે (એટલે સ્વરૂપસંવેદન કરે; એનો મતલબ જ એ થાય છે, તે અર્થગ્રહણ કરે છે...)
પ્રશ્ન પણ સ્વરૂપસંવેદનને શું અર્થગ્રહણરૂપ માની શકાય?
ઉત્તર : હા, તેમાં કોઈ વિરોધ નથી, કારણ કે બોધમાં તેવી વિચિત્ર શક્તિ હોવાનાં કારણે બોધનું વેદન અર્થગ્રહણરૂપે જ થાય છે ને તે શક્તિ અર્થોપરાગરૂપ છે...
(એટલે વિજ્ઞાન જ્યારે સ્વરૂપસંવેદન કરશે, ત્યારે સ્વરૂપગત આ અર્થોપરંજિત=અર્થાકાર વિશિષ્ટશક્તિનું પણ સંવેદન કરશે. તેથી તો તેમાં અર્થગ્રહણતા આવશે જ...)
(૧૦૪) પ્રશ્નઃ (અન્યથાક) જો તે વિશિષ્ટશક્તિમાં અર્થોપરાગ ન માનીએ તો ?
ઉત્તર : તો તો બીજો કોઈ અર્થનો ઉપખંજક સંબંધ ન હોવાથી, તે વિજ્ઞાનમાં અર્થોપરાગ જ સિદ્ધ નહીં થાય અને તેથી તો તે વિજ્ઞાન દ્વારા થતું નીલ-પીતાદિનું સંવેદન અસંગત ઠરશે.)
સાર એ કે, જ્ઞાનનો જ અર્થગ્રહણ કરવાનો સ્વભાવ હોવાથી, તેમાં અર્થગ્રહણતા માનવી અસમંજસ નથી...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org