SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ९५५ अनेकान्तजयपताका (પઝમ: वेदनमेव ह्यर्थग्रहणरूपं तथाप्रतीतेरिति ॥ ___ (१०२) आह-वचनमात्रमेतत्, बोधमात्रतत्त्वस्य स्वभावनियतात्मनोऽर्थानुपरक्तस्य तद्ग्रहणरूपत्वायोगात्, नियमहेत्वनुपपत्तेः, अतिप्रसङ्गादिति, (१०३) न, बोधमात्र वेदनस्यैव, तद्रूपत्वात्-अर्थग्रहणरूपत्वात् । एतदेव भावयति-तत्स्वाकारवेदनमेव-विज्ञानस्वाकारवेदनमेव तस्मादर्थग्रहणरूपं तथाप्रतीतेरिति । आह-वचनमात्रमेतत्-अनन्तरोदितम् । कुत इत्याह-बोधमात्रतत्त्वस्य-बोधमात्रस्वरूपस्य स्वभावनियतात्मनः तदतिरिक्तायोगेन अर्थानुपरक्तस्य अर्थेनानुपरक्तमर्थानुपरक्तं तस्यैवम्भूतस्य सतो विज्ञानस्य तद्ग्रहणरूपत्वायोगात्-अर्थग्रहणरूपत्वायोगात् अयोगश्च नियमहेत्वनुपपत्तेर्नीलाद्यर्थग्रहणरूपतया सर्वथाऽसंस्पर्शितयेति भावः । अनुपपत्तिमेवाहअतिप्रसङ्गादिति । अर्थानुपरक्तमपि नीलार्थग्रहणरूपं न पीतार्थग्रहणरूपमित्यतिप्रसङ्गः । · અનેકાંતરશ્મિ - આ જ વાત કહે છે – વિજ્ઞાન દ્વારા સ્વીકાર=પોતાના આકારનું વેદન એ જ પદાર્થને ગ્રહણ કરવારૂપ છે, કારણ કે બહિર્મુખાવભાસરૂપે જ તેના સ્વાકારની પ્રતીતિ થાય છે. (પરમાર્થ : જ્ઞાનનાં આકારનું વેદન, ઘટાદિગ્રહણરૂપે જ થાય છે, માત્ર જ્ઞાનરૂપે નહીં. એટલે ઘટાદિનું ગ્રહણ તેમાં છે જ... સાર: એટલે સ્વાકારના સંવેદન દ્વારા તે વિજ્ઞાનમાં અર્થગ્રહણતા પણ સંગત જ છે.) - બોધમાં અર્થગ્રહણપરિણામની અતિ આવશ્યકતા - (૧૦૨) પૂર્વપક્ષ તમારું ઉપરોક્ત કથન માત્ર બોલવા પૂરતું છે, કારણ કે માત્ર શુદ્ધ બોધનું સ્વરૂપ તો પોતાનાં સ્વભાવમાં જ નિયત છે, તે સિવાય તેમાં અર્થોપરાગ જેવું કંઈ જ નથી... હવે જ્યારે તેમાં અર્થોપરાગ જ ન હોય, ત્યારે તે વિજ્ઞાનમાં અર્થગ્રહણતા પણ ન જ ઘટી શકે, કારણ કે તેમાં કોઈ નિયમિત હેતુ સંગત નથી... ભાવ એ કે, વિજ્ઞાન તે અર્થાનુપરક્ત હોઈ ખરેખર તો નીલ-પીતાદિ કોઈપણ પદાર્થને ગ્રહણ કરવારૂપે સ્પર્શતો નથી... છતાં પણ તેના દ્વારા નીલનું ગ્રહણ માનો, તો કોઈ નિયમિતતા નહીં રહે, કારણ કે તેમાં અતિપ્રસંગ એ આવશે કે, અર્થનો ઉપરાગ ન હોવા છતાં પણ, જેમ તે જ્ઞાન નીલનું ગ્રહણ કરે છે, તેમ પીતનું ગ્રહણ પણ કેમ ન કરે? કરશે જ... (પણ એવું તો દેખાતું નથી, એટલે માનવું જ રહ્યું કે, અર્થોપરાગ ન હોવાથી, તે વિજ્ઞાન કોઈ જ પદાર્થનું ગ્રહણ કરતું નથી... તેથી વિજ્ઞાનમાં અર્થગ્રહણતા બિલકુલ સંગત નથી...). ૨. “યસ્મર્થ' તિ -પઢિ: ૨. ‘અયોગો નિયમ' ત -પઢિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy